Western Times News

Gujarati News

Search Results for: કોરોના વાઇરસ

દાહોદ :- હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની લપેટમાં લપેટાયલું છે. ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કોરોના વાઇરસને જંગને નાથવા...

તંત્ર દ્વારા લોકો નું ટેમ્પ્રેચર માપવામાં આવ્યું ભરૂચ,કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ગજેરા ગ્રામ પંચાયત દ્વારા ગજેરા ગામમાં ઠેર...

કોરોના વાઇરસ સંદર્ભે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ પાલનપુર સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી (માહિતી બ્યુરો, પાલનપુર)  બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

રાજકોટ, કોરોના વાઈરસનો એક કેસ પોઝિટિવ નોંધાયા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાજકોટ પહોંચ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે આવેલું મહીસાગર તીર્થધામ લાખો ભકતોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. લોકો મહીસાગર નદી તટે આવેલા...

નવીદિલ્હી, ભારત માત્ર કેટલાંક જ વર્ષમાં ઉદારવાદી લોકતંત્રના વૈશ્વિક ઉદાહરણમાંથી આર્થિક નિરાશામાં ઘેરાયેલો બહુમતીવાદી દેશ બની ગયો છે અને દેશની...

આણંદ :  સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્‍દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્‍યાબંધ પગલાંઓ લીધા છે....

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાઇરસના મુદ્દે દેશની જનતાને સંબોધતા જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોના વાઇરસ ફેલાય રહ્યો છે...

અમદાવાદ, રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે એને જોતાં એપીએમસીની શાકભાજી અને ફ્રૂટ માર્કેટ અસોસિએશનના વેપારીઓએ માર્કેટ...

રાજપીપળા,  મંગળવાર : નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી મનોજ કોઠારીએ  રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના...

રાજ્યસભા ચૂંટણીને લઇ જયપુરમાં ગયેલા ધારાસભ્યોની ગેરહાજરીથી બજેટ સત્ર માટે કામગીરી ગૃહમાં એકતરફી અમદાવાદ, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું...

(વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ દ્વારા): હાલની કોરોના વાયરસની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ...

અમદાવાદ: કોરોના વાઇરસની અસરને લઇ ગુજરાત સરકાર દ્વારા મહત્વના નિર્દેશો જારી કરી રાજયના સંબંધિત કોર્પોરેશન, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો સહિતના સત્તાવાળાઓને...

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા વેકસીન સ્ટોરના નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું (પ્રતિનિધિ) નડિયાદ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને...

અમદાવાદ, વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ જામનગર, રાજકોટ બાદ અમદાવાદ ખાતે...

હૈદરાબાદ: કોવિડ-૧૯ સંક્રમણની બીમારી માનવ સભ્યતાના ઈતિહાસમાં સંભવિત પહેલી મહામારી બની ગઈ છે જેની સારવાર માટે ૨૦૦થી વધુ ડ્રગ્સ કમ્પાઉન્ડનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.