Western Times News

Gujarati News

Search Results for: કોરોના વાઇરસ

વોશિંગ્ટન: અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે ફેસ માસ્ક પહેરવું વધુ ઈફેક્ટિવ હોવાનું કહ્યું છે. તેમણે...

એપ્રિલથી લઈને જૂન સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં પ્રભાવિત થયા બાદ તેમાં સુધારો થતાં હજી સમય લાગશે નવી દિલ્હી, કોરોના મહામારીને...

ટોક્યો, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ રાજીનામું આપી દીધું છે. ખરાબ તબિયતનું કારણ આગળ ધરીને આબેએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી....

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લીધે રેલવેએ ફરી મોટી નિર્ણય લીધો. Indian Railwayએ મહામારીના ફેલાવાને જોતા 30 સપ્ટેમ્બર સુધી બધી...

કોરોનાના ભયે વયોવૃદ્ધ નેતાઓને કાર્યક્રમથી દૂર રખાયા અયોધ્યા, ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે આજે સવારે અહીં એવો અણિયાળો સવાલ કર્યો...

હાલ ૧૧૭ દર્દીઓ સારવાર હેઠળ-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૩૯૨ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા-હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૪૯૫ વ્યક્તિઓને રાખવામાં આવ્યા...

કોરોના વાઇરસના પ્રકોપને કારણે લોકડાઉનમાં અનેક પ્રોડક્શન હાઉસ દ્વારા સરકારી ગાઇડલાઇન્સનું પાલન કરી અટવાયેલા પ્રોજેક્ટ્‌સના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા...

ગુજરાત રાજયમાં વરસો વરસની પરંપરા મુજબ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે . ખેડા જિલ્લામાં પણ ૭૧ મા વન...

અરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર યથાવત રહે તો અત્યાર સુધી ૨૫૫ નો આંક વટાવી ચૂકયા છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું...

આણંદ:  આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી...

મુંબઈ: આયુષ્માન ખુરાના હાલમાં ચંડીગઢમાં સાઇક્લિંગ કરી રહ્યો છે. લાકડાઉનને કારણે તે મુંબઈમાં ફસાયો હતો, પરંતુ તે હાલમાં તેની ફૅમિલી...

ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લઇ કલા-સાહિત્ય ક્ષેત્રે ડાંગનો ડંકો વગાડ્યો.. ડાંગના છેવાડાના કેશબંધ ગામના...

જનપ્રતિનિધઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ તોડ્‌યા ત્યારે તેમને દંડ કોણ કરશેઃ લોકોએ સવાલ ઉઠાવ્યા અમદાવાદ, કોરોના વાઇરસને લઇને લાંબા...

ધરમપુર તાલુકાના ખારવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અપનાવી ‘સ્ટરડી ફ્રોમ હોમ'ની નીતિ - (આલેખન-વૈશાલી જે. પરમાર) માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૫ કોરોના...

ધાર્મિક સ્થળોમાં ફૂલો ચડાવવાની મનાઈ હોવાથી ગ્રાહકો ફૂલોની ખરીદી કરતા જ નથીઃ વેપારીઓ ભારે ચિંતિત ૩૦૦ કિલો વેચાતા ગુલાબ ૩૦-૮૦...

કોરોનાના નિયમોનું પાલન કરી તેના સંક્રમણને અટકાવવાની સાથે આત્મિનિર્ભર પણ બની શકાય - બ્યુયટીપાર્લર સંચાલક ભાવનાબેન આલેખન-વૈશાલી જે. પરમાર માહિતી...

સોશિયલ ડીસ્‍ટન્‍સના પાલન સાથે શિવપરિવાર અને બ્રાહ્મણોની ઉપસ્‍થિતિમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ વલસાડઃ તા. ૧૨: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વરધામના...

ડિજિટલ માધ્યમથી ભક્તો પૂજન વિધિનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો અનેરો પ્રયાસ -ઓનલાઈન પૂજનવિધિ કરીને મા ખોડલને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.