Western Times News

Gujarati News

FCIએ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 2 જહાજ અને લક્ષદ્વીપ ટાપુઓ પર 7 નાના જહાજ મોકલ્યા

આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપના ટાપુઓ પર લૉકડાઉનના સમય દરમિયાન પણ છેલ્લા 27 દિવસમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા સંપૂર્ણ જુસ્સા સાથે ખાદ્યાન્નનો પૂરતો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. છેલ્લા 27 દિવસમાં અંદાજે 6500 MT ખાદ્યાન્નનો જથ્થો આંદામાન અને નિકોબાર પર મોકલવામાં આવ્યો જે માસિક સરેરાશ કરતા બમણો છે અને લક્ષદ્વીપ પર 1750 MT જથ્થો મોકલ્યો જે માસિક સરેરાશ કરતા લગભગ ત્રણ ગણો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.