Western Times News

Gujarati News

Search Results for: આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને કહ્યું છે કે જાે લોકોને કોરોના વાયરસની વેકસીન અંગે વિશ્વાસની કમી છે તો સૌથી...

નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનેે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કાળા ફૂગ અથવા મ્યુકોર્માઇકોસીસના કુલ ૪૦,૮૪૫ નવા કેસ...

નવીદિલ્લી: યોગ ગુરુ બાબા રામદેવ એલોપેથી અને મૉડર્ન મેડિકલ સાયન્સન માટે આપેલા પોતાના નિવેદન અને ફરીથી તેને પાછુ લઈને પહેલાથી...

નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને આજે કોરોના વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો તેમની સાથે તેમની પત્ની નૂતન ગોયલે પણ વેકસીનનો...

નવી દિલ્હી, દેશભરમાં આજથી કોરોના વેકસીનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી છે અને દરેક રાજ્યમાં સ્થાનિક રાજ્ય સરકારો દ્વારા તેનું...

નવી દિલ્હી: દેશમાં કોરોના રસી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તે આવતા વર્ષના પ્રારંભમાં બજારમાં ઉપલબ્ધ થવાની ધારણા...

નવીદિલ્હી, કોરોના મહામારીની વિરૂધ્ધ જંગમાં સરકાર વેકસીન રૂપી હથિયારની સાથે તાકિદે મેદાનમાં ઉતરી શકે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે દેશમાં કોરોના વેકસીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ...

રાજ્યોને કોવિડ-19 સામે લડાઈમાં ભારતનાં લોકોને એકમંચ પર લાવવા મોબાઇલ આરોગ્ય સેતુને ડાઉનલોડ કરવા પ્રોત્સાહન આપવા અપીલ કરી- હું નિયંત્રણ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના મામલામાં વધારો અને ઘટાડાનો સિલસિલો ચાલુ છે ગત ચોવીસ કલાકમાં ૨૪,૩૩૭ મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે...

નવીદિલ્હી: દેશમાં તાજેતરમાં કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ હોય તે મુજબ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં...

ગાંધીનગર, ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે ૧૮થી૪૪ વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી...

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂઃ સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુ દર્દીનાં મોતથી ફફડાટ નવી દિલ્હી, ભારત દેશમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ...

નવીદિલ્હી, કોરોનાના સંક્રમણની ધીમી થતા ગતિ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે કે ૨૮ ડિસેમ્બરે કોરોના વેકસીનની પહેલો પુરવઠો...

ગાંધીનગર: કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે અનલોકની પ્રક્રિયામાં પણ વધુને વધુ છૂટછાટ અપાઈ રહી છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારની...

ગાંધીનગર: નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારોની ઉજવણીની ગાઈડલાઈન જાહેર કર્યા બાદ મિનિટોમાં જ ગુજરાત સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું...

નવી દિલ્હી, કોરોના કે પછી આરોગ્યની દ્‌ષ્ટિએ ભારત વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે અત્યાર...

નવી દિલ્હી, કોવિડ-19 કે જે કોરોનાવાયરસ તરીકે ઓળખાય છે, તે મહામારીએ સમગ્ર દુનિયાના લોકોને અસ્ત- વ્યસ્ત કરી નાંખ્યા છે. ‘વર્લ્ડોમીટર’ ના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.