Western Times News

Gujarati News

Search Results for: મણિનગર

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે  'સ્વાગત સપ્તાહ' નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો લોકપ્રશ્નોના...

અમદાવાદ મંડળના વટવા-મણિનગર સ્ટેશનો વચ્ચે આવેલ મણિનગર રેલ્વે ક્રોસિંગ નંબર 308 કિમી 491/20-22 ઓવરહોલિંગ (સમારકામ) કાર્ય માટે તકનીકી કારણોસર 16 એપ્રિલ 2023 સુધી કાર્ય સમાપ્ત ન થવાને...

અમદાવાદ જિલ્લામાં આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, મણિનગર ખાતે તા. ૧૩/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦ કલાકે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું...

સપ્તાહ દરમિયાન વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોની હાજરી રહેશે અમદાવાદ: સર્વાવાતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, શ્રી...

અમદાવાદ, “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી...

અમદાવાદ, આજના જ શુભ દિને શ્રી નિલકંઠવર્ણી - શ્રી સ્વામિનારાયણ ભગવાનને જગન્નાથપુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે રથયાત્રામાં બિરાજમાન કરી રથ...

અમદાવાદ, ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિનની સવારે મણિનગર, અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા અંતર્ગત કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો...

અમદાવાદ, ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત આજે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઇષ્ટદેવ શ્રી...

અમદાવાદ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬મી જયંતીની ઉજવણી ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ,મણિનગરનાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન...

અમદાવાદ, અમદાવાદના મણિનગર ગોરના કૂવા પાસે કેનાલ પરથી પસાર થતા રેલવેટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત...

વૈશાખ સુદ ૩ ને ગુજરાતીમાં વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને અક્ષય તૃતીયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના...

વિશ્વશાંતિ માટે સાત્વિક યજ્ઞ યોજાયો… શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મણિનગર વિસ્તારમાં બે દિવસ પહેલા એક લૂંટની ઘટના સામે...

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞા અન્વયે હાલના કોરોના મહામારીમાં સંજોગોને ધ્યાનમાં રાખીને દિવ્ય શાકોત્સવની વર્ચ્યુઅલ ઉજવણી...

અમદાવાદ, કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. તેને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે...

મણિનગર રેલવે યાર્ડમાં ટ્રેનના કોચમાંથી આઠ મહિનાની બાળકી મળી આવી હતીઃ દસ વર્ષ થઇ ગયા પરંતુ પોલીસ બાળકીના માતા પિતાને...

(હિ.મી.એ),અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ...

અમદાવાદ: ઉત્તરાખંડનો યુવક કરોનાથી સંક્રમીત થતાં મણિનગરમાં આવેલી ન્યુ લાઇફ કોવિડ હોસ્પિટલમાં ચાર દિવસથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો....

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર પૂજ્યપાદ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના...

અમદાવાદ થઈને જતી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે. પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની...

અમદાવાદ: દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છેલ્લા છ વર્ષમાં ભારતના સમ્યક વિકાસના પ્રયત્નમાં લાગેલા છે. જોકે ઓછા લોકોને ખબર છે...

આજના યુવાનોએ માતા-પિતાની સેવા કરવાના શપથ લઈને શ્રાદ્ધ પક્ષની ઉજવણી કરવી જોઈએ સત્સંગ સભામાં કુમકુમ મંદિર ના સાધુ પ્રેમ વત્સલ...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: કોરોના ના સંક્રમણ ને નિયંત્રિત કરવા માટે વધુ માં વધુ ટેસ્ટ કરવા જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.