Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

દહેગામ ગાંધીનગર રોડ પર સોલંકીપુરા નજીક એક રિક્ષા ઉપર પીપળાનું વૃક્ષ પડતાં ૩ લોકોના મોત થયા છે ગાંધીનગર,  ગુજરાતમાં અત્યારે...

નવસારીની ૩ મોટી નદીઓમાં પૂર-કલેક્ટરે લોકોને તંત્રને સહકાર આપવા અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે જવા વિનંતી કરી નવસારી, ...

ગાજીપુર વિસ્તારમાં પાણીમાં ડૂબી જતા વૃદ્ધાનું મોત -અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી અને કહેવામાં આવ્યું કે, દોઢ મહિનામાં પાણી સમસ્યાનો...

બનાસડેરીનીે ૫૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ-બનાસડેરી દ્વારા ઐતિહાસિક ભાવ વધારાને લઈને પશુપાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી બનાસકાંઠા,  એશિયાની સૌથી...

રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને એનડીઆરએફ સહિત તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે ગાંધીનગર, ગુજરાતમાં...

ગાંધીનગર,  ગુજરાતમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદ અને મેઘરાજાના રુદ્ર સ્વરૂપથી ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને મદદ કરવા માટે ચૂંટાયેલા તમામ...

ગાંધીનગર, આગામી 18મી જુલાઈના રોજ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભવી દેવામાં આવી છે. ત્યારે એનડીએ અને વિપક્ષ વચ્ચે યોજાનારી...

ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ : પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર...

આતિથ્ય સત્કાર અને સ્વાદના અનોખા સંગમ સાથે “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટની ત્રીજી બ્રાંચનો ઇસ્કોન ખાતે પ્રારંભ “ધ પિંક...

મોલિપુર ગામમાં નકલી IPLનો ભાંડો પોલીસે ફોડી નાખ્યો-નકલી IPL રમાડીને સટ્ટાબાજી કરનારા ચારની પોલીસે ધરપકડ કરીને તેમની હવાલા ચેનલ ક્યાં...

મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું અમદાવાદ,રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો...

સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી જળસંગ્રહ : કુલ સંગ્રહશક્તિના ૪૫.૩૭ ટકા રાજ્યના ૧૩ જળાશયો હાઈ એલર્ટ પર, ૮ જળાશયો એલર્ટ અને...

સુરતનું લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર માનવતાના કાર્યોનો અનુપમ પ્રેરણા સ્ત્રોત-રક્તદાનને જીવનનું દાન ગણાવતા રાજ્યપાલશ્રી સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત રક્તદાન...

મુખ્યમંત્રીશ્રીએ ૬ જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગેની સમીક્ષા કરી-મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેક્ટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી...

અમદાવાદ, “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી...

(પ્રતિનિધિ)શહેરા, શહેરાના પાનમડેમ વિસ્તારમાં આવેલા આસુંદરિયા ગામમાં આવેલા મોટા તળાવમાં એક અજગર ફસાયેલો હોવાની જાણ વન અધિકારી રોહિત પટેલને થતા...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લામાં વસતા હજારો માછીમારો રોજગારી માટે નર્મદા નદી ઉપર ર્નિભર હોય છે અને સૌથી વધુ...

અમદાવાદ, ઉમરેઠ તાલુકામાંથી ૩ લક્ઝરીબસ ૧૧૪ મુસાફરોને લઇને અમરનાથ યાત્રાએ ગઇ છે. જેમાં ઉમરેઠ, લીંગડા, થામણા અને તેની આસપાસના મુસાફરો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.