Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, ગુજરાત ડ્રાય સ્ટેટ છે માટે અહીંથી લોકો પોતાની હાર્ડ ડ્રિંકની ઈચ્છા પૂર્ણ કરવા માટે ગોવા, ઉદયપુર, જયપુર, માઉન્ટ આબુ,...

મહીસાગર જિલ્લાના નાગરીકોનો ચોમાસામાં પુરની પરિસ્થિતિને પહોચી વળવા NDMAની ગાઇડલાઇન અનુસાર હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે પાણીમાં બચાવની કામગીરીનુ કૌશલ્યનુ...

આવેદનપત્ર પાઠવી તાલુકા પંચાયત કચેરીએ માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો "હાય રે સરપંચ હાય" અને "પાણી નહિ તો વોટ નહીં"...

જેતપુરના રેશમડી ગાલોળના સરપંચ સામે રાવ જેતપર, જેતપર તાલુકાના રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામેલા વ્યક્તિના નામે...

પોલીસ અધિક્ષક  ખેડા નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક અમલવારી કરવા તેમજ અસરકારક...

ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારની યુવતીઓ RUDCET દ્વારા તાલીમ પામી સર કરશે આત્મ ર્નિભરતાનું આકાશ (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) બેરોજગાર યુવાન-યુવતીઓને...

વિદ્યાનગરમાં અધ્યાપક અને ૩૦૦ વિદ્યાર્થી સાથે શરૂ થયેલી કોલેજમાં હાલ ૩૦૦ અધ્યાપક અને ૩ર૦૦ વિદ્યાર્થી વર્ષ ૧૯૪૮માં ૧૪મી જૂનના રોજ...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૨ અંતર્ગત ૧૧૬ કામો કરવામાં આવ્યા છે. આ કામો થકી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે વરસાદના પ્રારંભથી જ જમીનમાં રહેલા સરિસૃપો બહાર...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરનો ૨૨ વર્ષ પહેલાં બનલો સૌ પ્રથમ રેલવે ઓવરબ્રિજ નંદેલાવનો આજે એક તરફનો ભાગ ધડાકાભેર...

અંકલેશ્વર જીઆઈડીસીમાં પાલન સેવા સંસ્થા દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  અંકલેશ્વર જીઆઈડીસી માં પાલન સેવા સંસ્થા,જનજાગૃતિ...

માત્ર એક જ મહિનામાં ૪૯ હજાર જેટલા પ્રવાસીઓએ લીધી રાણકી વાવની મુલાકાત (માહિતી) પાટણ, ઉનાળાના વેકેશન દરમ્યાન પ્રવાસોના સ્થળો પર...

ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત સરકાર નક્કી કરે કે ઉત્તર ગુજરાત વીજ કંપની ‘પાવર લોડ’ કે ‘સિક્યોરીટી ડીપોઝીટ’ ને નામે અને...

(પ્રતિનિધિ )અમદાવાદ, ભાજપ હાઈકમાન્ડ કંઈક નવુૃ કરવામાં માને છે. અને એટલે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટી નવાજૂની કરે એવી...

(પ્રતિનિધિ )અમદાવાદ, હવે, ચોમાસુ નજીકમાં છે ત્યારે સાપ, અજગર, અમુક પ્રકારના જીવડા નીકળવાની શરૂઆત થઈ જશે. આ ક્ષેત્રના નિષ્ણાંત અને...

ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂન,૨૦૨૨ ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે...

અમદાવાદ, અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનાવણી હાથ...

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ એટલે કે ૧ જુલાઈએ નિકળવાની છે. આજે સવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.