Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

જિલ્લાના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ ' ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ ' અભિગમ...

જામનગર,જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામના એક ખેડૂતે આર્થિક સંકળામણમાં આવી જઈ આખું વર્ષ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ તેવા વિચારથી...

ખેડા, ખેડાના નડિયાદમાં એક પ્રાઈવેટ કંપનીએ ડેટા એન્ટ્રીના નામે રૂપિયા આપવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો...

અમદાવાદ, હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ પર કરેલા આક્ષેપોનો વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ સણસણતો જવાબ આપ્યો...

ગાંધીનગર, ગુજરાત સામાન્ય વહીવટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે. રાજેશની ઓફિસ અને નિવાસસ્થાને...

ખંભાળિયા, ખંભાળિયાની સાંકેત હોસ્પિટલના આહીર યુવા ડોકટર સોમાત ચેતરીયાએ તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. ર૪ કલાકમાં એવરેસ્ટ અને લાહોત્સે...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુકલતીર્થ, મંગલેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામના વિકાસ માટે ૨૫ મે ૨૦૧૧ ના રોજ ૫૦...

દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે આવેલ એસ્સાર કંપનીના અલંકાર પેટ્રોલપંપ પર મેનેજરની ઓફિસમાં અજાણ્યા ઈસમોએ ઘુસી જઈ મેનેજર આબિદ ભાઈ...

ઠાસરા, ખેડા જિલ્લા ઠાસરા નગરપાલિકા વોર્ડ નં.૩ ના છેવાડા વિસ્તારમાં આવેલા ફેરકુવા નગરી, મોટો સૈયદ વાડો તેમજ નારા માલજીભાઈની પોળ...

સુરત, શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એક ભેજાબાજ ઈસમે અડાજણ ગ્રીન રેસીડેન્સીમાં આવેલ ફલેટ બેંકના મોર્ગેજમાં મુકયો હોવા છતા બારોબાર વેચાણ...

અંકલેશ્વર, અંકલેશ્વરની મીરાનગરમાં અમદાવાદની છારા ગેંગની મહિલાઓ ભિક્ષુક બનીને આવી મકાન માલિક મહિલા પાસે જમવાનું અને પાણી માંગી દાગીના અને...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાએ માર્ચ મહિનાથી વરસાદી કાંસની સફાઈ કરાવવાની હોય છે.પરંતુ બે માસ વિતવા છતાં કાંસની સફાઈ માટેનું મુહૂર્ત...

પાલનપુર, પાલનપુરથી રણાવાસ સુધીનો રોડ પહોળો કરવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડીને કારણે એક બાદ એક ક્ષતિઓ સર્જાઈ રહી હોય લોકોમાં રોષ...

બાયડ, અરવલ્લી જીલ્લામાં છેલ્લા ૭ વર્ષથી આરોગ્યલક્ષી સેવાઓ માટે સતત અગ્રેસર અને છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા પ્રયત્નશીલ...

(માહિતી) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના ૬ લેન રૂપાંતરણ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.