Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

કોરોનામાં અન્યનાં માતા અને પિતાની સારવાર કરીને હું મારા માતા પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું રાજકોટ, દીકરીએ માતા પિતા...

વિદ્યાર્થીઓએ કહ્યું પરીક્ષાનો ડર નથી આ માહોલમાં ઘરની બહાર જતાં બીક લાગે છે એટલે પરીક્ષા રદ્દ કરવી જાેઈએ અમદાવાદ, છેલ્લા...

સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. યતીન દરજી કોરોનાથી સંક્રમિત થયા... વેક્સિનના બંને ડોઝના કારણે ઝડપી સાજા થયા કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ...

ગુજરાત સરકાર અને DRDOના અધિકારીશ્રીઓ વચ્ચે બેઠક યોજાઈ-દર્દીઓનો રિકવરી રેટ વધારવાની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ- ‘કોવીડ સાથી'ની મદદથી દર્દીને સ્વજન સાથે...

અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર કાર્યરત-૧૦૮ કોવિડ બેડની ક્ષમતા ધરાવતું આ સેન્ટર આગામી સમયમાં ૫૦૦ બેડસુધી લઈ જવાશે વટવા-રામોલ-વસ્ત્રાલ...

અમદાવાદ, ભારતીય વાયુસેનાના ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા PVSM  AVSM  VM  ADCએ 29 એપ્રિલ 2021ના રોજ દક્ષિણ પશ્ચિમી...

કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેમજ દિવસે દિવસે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ...

દિવસના ૫૦થી વધારે લોકોને ઓક્સિજનના સિલિન્ડર ભરાવી આપવા માટે ઓક્સિજન પ્લાન્ટ પર મદદ કરે છે અમદાવાદ, અમદાવાદમાં ઓક્સિજન સિલિન્ડર માટે...

 રાત્રે ભીષણ આગથી ૧૮નાં મોત ભરૂચ, ભરૂચ શહેરની વેલફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના આઈસીયુમાં રાતે પોણા એક વાગ્યાના અરસામાં ભીષણ...

હાલ ૮૮ હોસ્પિટલોને ઓક્સિજન પુરુ પડાયું-તંત્રની કડક કાર્યવાહીઃ હાલમાં રાજકોટમાં ઓક્સિજનની સ્થિતિ ધીરે ધીરે થાળે પડતી હોવાનો વહીવટી તંત્રનો દાવો...

સ્થાનિક રહીશોને કાળઝાળ ગરમી, કોરોનાની મહામારીમાં એક મહિનાથી પીવાનાં પાણી માટે વલખા મારવા પડે છે ભાવનગર,  શહેરનાં માર્કેટિંગ યાર્ડ નજીક...

રાજ્યમાં સાઇક્લોનિકલ સરક્યુલેશન સક્રિય થતા અનેક હિસ્સાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી નડિયાદ,  સહિત સમગ્ર જિલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો...

૬ દિવસમાં જ ૯૯૧ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવ્યા, વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યામાં દિવસમાં ૧૫૧નો વધારો અમદાવાદ,  ગુજરાતમાં કોરોનાના ૧૪...

હોસ્પિટલમાં ઓક્સિજન પુરું પાડવા ગ્રીન કોરિડોર બનાવ્યો-૩૮ દર્દીને ઓક્સિજનની જરૂર પડતા ગ્રીન કોરિડોર બનાવ્યો અમદાવાદ, સમગ્ર રાજ્ય કોરોનાને કારણે ઓક્સિજનની...

સરકાર અને પ્રજાએ એકજૂથ થઇ દર્દીનારાયણના સેવાયજ્ઞમાં જોડાઇ કોરોના સામે લડત આપવી પડશે -:ગૃહ રાજ્યમંત્રી શ્રી પદિપસિંહ જાડેજા અમદાવાદ-સીંગરવા હોસ્પિટલની...

રાજય સરકાર દ્વારા તા. ૧, મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને પણ વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવશે ત્યારે ઝાલોદના...

રાજ્ય સરકારે "વ્યથા નહીં વ્યવસ્થા"ના કર્મમંત્ર અને વિજયના વિશ્વાસ સાથે જનભાગીદારીને પ્રેરિત કરી કોરોના સંક્રમણ સામે જંગ છેડ્યો છે:-મુખ્યમંત્રીશ્રી "કોરોના...

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે...

અમદાવાદ, રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગામી ૩ દિવસ હજુપણ થન્ડરસ્ટોર્મની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં...

બનાસકાંઠા, અત્યારે કોરોના મહામારીના સમયમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક ડોક્ટર્સ, નર્સ સહિતના લોકો કોરોના વોરિયર્સ તરીકે દિવસ-રાત કામ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.