Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મહીસાગર જિલ્લાનાં બાલાસિનોર શહેરમાં હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરનાં દવાખાનાનું આજે ઉદઘાટન કરવામાં આવ્યુ. જેમાં ડૉ.અકરમ શેખ (બી.એચ.એમ.એસ) દ્વારા...

વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ પુરવઠા સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન થયુ. : વીજ કર્મચારીના હેલ્પરનું રજિસ્ટર પંચાયતમાં રજિસ્ટર મૂકવા...

વેરા વસૂલવા પઠાણી ઉધરાણી કરતી પાલિકા સામે લોકોનો રોષ માણાવદર શહેરના તમામે તમામ રસ્તાઓ ખાડામાં ફેરવાઇ ગયા છે રસ્તામાં મોટા...

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કોરોનાએ પગપેસારો કરતા શામળાજીમાં ફફડાટ...

અમદાવાદ, “મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી...

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી...

વિદ્યામંદિરના દ્રષ્ટિવાન ટ્રસ્ટીઓની આ નવતર પહેલને આવકારતા  GCERT ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. ટી.એસ. જોશી કોરોના રોગચાળાને કારણે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ...

શ્રી નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને મોટું દાન અર્પણ, જામનગરમાં ખોડલધામનું પ્રતિક મંદિર, શૈક્ષણિક ભવન સાથેનું સંકુલ...

નાપડા-ખાલસા ગામના ૯ વર્ષીય બાળકની લાશ તળાવ માંથી મળી આવતા ચકચાર પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અપમૃત્યુની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો...

મનપાએ વધુ એક વખત “કેચ ધ વાયરસ” નીતિનો અમલ શરૂ કર્યો  (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: દેશમાં મહારાષ્ટ્ર પછી કોરોનાના કેસોમાં...

૪૭૫ જેટલા કર્મચારી અને અધિકારીશ્રીઓએ પોતાનો એક દિવસના પગાર જેટલી રકમનો ચેક જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કર્યો માહિતી બ્યુરો, પાટણ:...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો...

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં થોડા દિવસો પહેલાં જ અમરાઈવાડી વિસ્તારમાંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણી સ્ત્રીએ બાળકને...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે...

અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. ઉપેન્દ્ર વિઠલાનીનું શુક્રવારે કોવિડ-૧૯ના કારણે મોત નિધન થઈ ગયું. તેમના...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાને અટકાવવામાં આંશિક સફળતા મળી રહી છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુદરમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. જુલાઈ...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ: કોરોનો અનેક લોકોના ધંધા-પાણી ચોપટ કરી નાંખ્યા છે. ગઈકાલ સુધી દુકાનો મોલ્સ ગ્રાહકોથી ભર્યા-ભર્યા લાગતા હતા. ત્યાં દિવસમાં...

એએમસીના સતાધીશોએ એક વર્ષ પછી હવે યુ-ટર્ન લીધો-શહેરમાં ફરી જૂની વ્યવસ્થા પ્રમાણે ખાલી-બંધનો પ્રોપર્ટી ટેક્ષ માફીનો લાભ મળશે અમદાવાદ: અમદાવાદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓનલાઈન છેતરપીંડીની ઘટના જાણે સાવ-સમાન્ય બાબત હોય એમ રોજેરોજ ઠગાઈના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી ઘટના...

નર્મદા: કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકડાઉન બાદ શરૂ થયેલી ગેરકાયદેસરની પ્રવૃતિઓ હવે રોજેરોજની ઘટના બની ચુકી છે. શહેરમાં નાગરીકો ચેઈન સ્નેચિંગ, ચોરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.