અમદાવાદના રાણીપ વિસ્તારની ઘટના-ફોન કરનારે આઈડિયાનું કાર્ડ ૩જીમાંથી ૪જી કરાવવાનું કહ્યું, SMSનો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કર્યો અમદાવાદ, ઠગાબાજોએ...
Gujarat
આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલા કેમેરા, પરણિતાની પાસે કરાવેલી એફીડેવીટ સહિતના દસ્તાવેજાે અંગે તપાસ અમદાવાદ, પુત્રવધુના હત્યાના પ્રયાસ અને માનસિક હેરાનગતિના...
અમદાવાદ, બ્રિગેડિયર એસ.એન.તિવારીએ 1લી સપ્ટેમ્બર, 2020ના રોજ રાજકોટ ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના 27મા ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી ધારણ કરી છે. ગુજરાત મહાનિર્દેશકના નિયંત્રણ...
અમદાવાદ શહેરમાં પડી રહેલા વરસાદના કારણે મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શહેરમાં ર૦૧૮ના વર્ષ...
આગામી દિવસમાં ગણેશ વિસર્જન સાબરમતી નદીમાં ન કરે તે માટે કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પતરા લગાવીને રસ્તાને બંધ કરવામાં આવ્યો...
અમદાવાદ શહેરના ચાંદખેડામાં ડિવાઇન સર્કલ પાસે વરસાદના કારણે પડી ગયેલા ખાડા તસવીરમાં દેખાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે...
કોરોનાકાળમાં મનપાની લોનથી પણ પૂરતો ઓક્સિજન મળે તેવી શક્યતા નહીંવત (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે...
વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા ગાંધીનગર, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાતા ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં સાંજના...
(જીગ્નેશ પટેલ)માણાવદર, સેવા એ શીખવાડાતી નથી સેવાનો ભાવ અંતરમાંથી જાગે છે.અને કોઇ દુખિયાની મદદ કરવા દોડી જાય છે સતા નહિ...
કચ્છ, કોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું છે. પરંતુ હવે અનલોકમાં ધીમે ધીમે છૂટછાટ મળી રહી છે.જેના કારણે...
રાજકોટ, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં સવારથી ખાબકેલા ૫ ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની...
(વિરલ રાણા) ભરૂચ, સરદાર સરોવર ડેમ માંથી નર્મદા નદી માં ૯.૨૨ લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.જેના પગલે ભરૂચ અને...
ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશ-દુનિયાના ઊદ્યોગકારો-રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ માટે આહવાન કરતાં કહ્યું કે, આ સરકાર રોકાણકારોને માત્ર ઇન્વેસ્ટર્સ નહિ...
ખેડુતોના સર્વાંગી વિકાસ માટે ૭ પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાકાર કરવા સરકાર મક્કમતાથી આગળ વધી ગાંધીનગર, મહેસાણા જિલ્લાના કડી કોટન...
કુદરતી આફતોથી ખેત પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે વીમા સુરક્ષા છત્ર આપવાની અનોખી પહેલ ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ...
ગાંધીનગર, ભારતમાં કોરોનાની સ્પીડ રોકાવાનું નામ નથી લઈ રહી. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૪,૬૩,૯૭૩ કેસ સામે આવ્યા છે. જેમાંથી...
આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશેક્યાંથી? -પ્લાઝમા દાતા અનલભાઇ વાઘેલા અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાનો અડગ નિર્ધાર- પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે :...
અમદાવાદ: ગુજરાત હોઈકોર્ટે દાહોદના એસપીને આદેશ આપ્યો છે કે તેઓ વડોદરામાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ વિરુદ્ધ ગુનો નોંધે. આ ટ્રાફિક...
મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવી આજે જળઝીલણી એકાદશીના રોજ ભાદરવા સુદ - એકાદશી જેને જળઝીલણી...
સુરત: રાંદેર વિસ્તારની એક સગીરાનું બે વાર અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં શુક્રવારે પોક્સો એક્ટની વિશેષ કોર્ટે ચુકાદો જાહેર કર્યો...
જૂનાગઢ: રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ હવે પૂર્ણતાના આરે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ...
ગાંધીનગર: રાજ્ય અને દેશના ઘર ઘરમાં પોતાની જગ્યા બનાવી ચૂકેલા અમૂલે વિશ્વમાં પણ પોતાની ઓળખ મજબૂત કરવામાં સફળતા મેળવી લીધી...
સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય છે કે કેમ તે જોવા માટે રૂબરૂ જ સરકારી કચેરીની મુલાકાત લીધી અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી...
રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને રાહત થાય...

