Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નાણાવટી અને શાહ તપાસ પંચે પણ ગોધરા કાંડની ઘટનાને ક્લીન ચીટ આપી છે જે વ્યક્તિએ તપસ્યા કરીને પોતાનું જીવન દેશ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનમાં કોન્ફરન્સ -'વુમન ઈન ધ વર્કફોર્સ: ઇન્ડિયન સીનારિયો, ચેલેન્જીસ એન્ડ વે ફોરવર્ડ' થીમ...

 શ્રમયોગીને કાયદાનું માર્ગદર્શન મળે તે માટે ૧૫૩૭૨  હેલ્પલાઇન ઉપલબ્ધ ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, શ્રમ કાયદાનો ભંગ કરનાર...

ગુજરાત વિધાનસભા ખાતે આણંદ જિલ્લામાં મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન...

ખાનગી ડેરીઓના આઈસ્ક્રીમ, લસ્સી, મિલ્કશેક, બરફના ગોળા, શેરડીનો રસ, સિકંજી, કાપેલા ફળોને ઠંડા કરવા વપરાતાં બરફની ગુણવત્તા સામે ઉઠી રહ્યા...

કિશોરોને નશાયુકત દવાઓ ખરીદતા અટકાવવા બાળ આયોગની સૂચનાઃ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલ-દવાની દુકાનોમાં CCTV ફરજીયાત કરવાનો અમલમાં...

ધોરણ-૧૦માં ઘટાડા સામે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં છેલ્લા સાત વર્ષમાં સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. (એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર...

(એજન્સી)રાજકોટ, શહેરમાં વધુ એક કોલેજીયન યુવતીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ધુળેટીના દિવસે માતાએ મોબાઇલ મૂકીને પરીક્ષાલક્ષી વાંચન કરવાનું કહેતા...

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં યોજાયેલા વિવિધ ૨૯ રોજગાર મેળા દ્વારા ૨,૫૯૨ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૨ રોજગાર મેળામાં ૨,૭૩૯ એમ...

ગાંધીનગર, અંબાજી મંદિરમા મોહનથાળનો પ્રસાદ બંદ કરવાથી તે ર્નિણયનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ અંબાજી પ્રસાદનો મુદ્દો ગૃહમાં ઉઠ્‌યો...

મૂળ કોંગ્રેસી પરંતુ ધંધાકીય લાભાર્થે ભાજપમાં જાેડાયેલ અને કોર્પોરેટરપદ મેળવી ચુકેલ વ્યક્તિના પરિવારને ફરીથી “જલધારા વોટર પાર્ક” ચલાવવા માટે આપવામાં...

નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય આપી રાજ્ય સરકાર તેમનો જીવન નિર્વાહ માટેનો આધાર બની રહી છે : સામાજિક ન્યાય...

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદના અધ્યક્ષા શ્રીમતી ગીતીકા જૈનના નેતૃત્વ  હેઠળ અમદાવાદ મંડળની મંડલ ઓફિસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને "આંતરરાષ્ટ્રીય...

રૂ. ૩૭૬.૦૨ લાખની સહાય ચૂકવાઈ : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા...

અમદાવાદ, ગુજરાતના જાણીતા સાહિત્યકાર નવલકથાકાર ધીરુબેન પટેલનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે. ગુજરાતના મુળ વડોદરામા જન્મેલા ધીરુબેન પટેલનું આજે...

વડોદરા, લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા નવયુગલે ભારતીય ચલણના બદલે કેનેડિયન ડોલર મેળવવા સોશિયલ...

નવી દિલ્હી, દેશમાં કોરોનાની જેમ ફેલાઈ રહેલા એચ૧એન૩ ઈન્ફલ્યુએન્ઝાને કારણે પ્રથમ વખત મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં અત્યાર...

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના મોટા લાલપુર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા નવનિર્માણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ મહોત્સવ તા....

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નોથી અને ખેડા જિલ્લા ડૉ.કલામ લોક વિજ્ઞાાન કેન્દ્ર...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અંતર્ગત જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ...

(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસના સાયલી સ્થિત આવેલી એસએસઆર કોલેજમાં હર્ષોલ્લાસ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંઘપ્રદેશ...

(પ્રતિનિધિ) નડિયાદ, નવા બસના લોકાર્પણ ટાંણે સરકારે એવુ કથન કર્યું કે, બસમાં બેસીને રકાબીમાં 'ચા' પીશો તો પણ ઢોળાશે નહીં."...

ચરોતરના ૩૦ થી વધુ ગામોના ૩૦૦ જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી (પ્રતિનિધિ) આણંદ, વડતાલ મંદિરના હરી મંડપ પાછળ આવેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.