Western Times News

Gujarati News

National

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસીની પાસે ઝડપાયેલા આતંકીએ મોટું કબૂલનામુ કર્યું છે. તબારક હુસૈન નામના આ આતંકીએ કબૂલ કર્યુ કે તેને...

નવીદિલ્હી, કાનૂની મંડળના સૂત્રોએ જાહેર કર્યું છે કે ટોચના સ્ટોક બ્રોકર અને બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાએ એક વસિયત...

EAC-PM ભારત માટે સ્પર્ધાત્મકતા રોડમેપ @100 જાહેર કરશે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ 30મી ઑગસ્ટ 2022ના રોજ ભારત@100 માટે સ્પર્ધાત્મકતાનો રોડમેપ...

ખાદ્યતેલ ઉત્પાદકોને નેટ વજન ઉપરાંત તાપમાન વિના જથ્થામાં ચોખ્ખો જથ્થો જાહેર કરવો પડશે નિર્માતાઓ, પેકર્સ અને આયાતકારોને નિર્દેશ જારી થયાની...

વેપાર કરવામાં સરળતા માટે અને છૂટક અથવા ખુલ્લામાં વેચાતા કપડા અથવા હોઝિયરીના પાલનના બોજને ઘટાડવા માટે કેન્દ્રએ લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ...

વેટ કાયદા / કેન્દ્રીય કાયદા હેઠળ ચૂકવવાની થતી વેરો, વ્યાજ અને દંડ સહિતની તમામ રકમ વેપારીશ્રીએ તા. ૦૧/૦૯/૨૦૨૨ થી ફરજિયાત...

નવી દિલ્હીઃ ઈડીએ મની લોન્ડરિંગ કેસ મામલે ઝારખંડમાં રાજકીય આગેવાનના નજીક મનાતા પ્રેમ પ્રકાશ સહિત અનેક વેપારીઓ સહિત 18 સ્થળ...

(એજન્સી)જમ્મુ, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાનો મૃતદેહ ખૂબ જ રહસ્યમય સંજાેગોમાં ઝાડ સાથે લટકતો મળી આવ્યો છે....

બિહાર-ઝારખંડમાં ૪૦થી વધુ ઠેકાણે સીબીઆઈના દરોડા (એજન્સી)નવી દિલ્હી, બિહાર અને ઝારખંડમાં આજે સીબીઆઈએ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા. બિહારમાં સીબીઆઈની...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે દેશની બહાર જઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ માહિતી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોનમેન અને ભારતીય બિઝનેસમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હીની જ મંડોલી જેલમાં શિફ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે. કોર્ટના...

મુંબઇ, અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે નબળાઈની અસર ભારતીય શેરબજારોમાં પણ જાેવા મળી રહી છે. ૩૦ અંકવાળો સેન્સેક્સ ૧૬.૩૨ અંક...

પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું -“અમ્મા એ પ્રેમ, કરુણા, સેવા અને બલિદાનનું મૂર્ત સ્વરૂપ છે. તે ભારતની આધ્યાત્મિક...

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ નવી દિલ્હી,નફરતથી ભરેલી આ દુનિયાની વચ્ચે કેટલીકવાર એવી વસ્તુઓ અને ઘટનાઓ સામે આવે છે જે...

હંગશા કુમારે ૬૫૦૦ કાર્યકારો સાથે છોડી પાર્ટી-ત્રિપુરામાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો નવી દિલ્હી,ત્રિપુરામાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટોચના...

મુંબઈના ટેક્સી અને રિક્ષા યુનિયને 15 સપ્ટેમ્બરથી અનિશ્ચિત સમયની ટેક્સી અને ઓટોરિક્ષા હડતાળનું એલાન કરવાનો નિર્ણય લીધો છે. નાણાકીય રાજધાનીમાં...

ભારતમાં બીએસ ૬ વાહનોની સંખ્યા લાખોમાં છે અત્યારસુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો, કેટલીય કંપનીઓના બીએસ ૬ વાહનોના...

સ્વસ્થ થવા સાથે મનસેના પ્રમુખ ફરી સક્રિય રાજ ઠકારેએ કહ્યું, નુપુર પર માફી માગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.