Western Times News

Gujarati News

National

“સત્તાધીશોની ‘સત્તા’નો અંત એમની ખુરશી પરથી ઉતરતા આવે છે” - સરદાર પટેલ તસવીર ભારતની સંસદની છે બીજી તસવીર ભારતની સુપ્રીમકોર્ટની...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનોના ફેરા વિશેષ ભાડા...

અમદાવાદ,ગુજરાતના આતંકવાદી નિરોધક દસ્તેએ આસારામના પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવનારી મહિલાના પતિ પર ૨૦૧૪માં કથિત રીતે હુમલો કરવાના આરોપના ભગેડુ...

(એજન્સી)જાેશીમઠ, ચારધામ યાત્રા આગામી એપ્રિલ મહિનામાં શરુ થવા જઈ રહી છે. દેશના ખૂણે ખૂણેથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી-યમુનોત્રી દર્શન કરવા માટે...

જનસભાને સંબોધતા કહ્યું કે, વિકાસ દ્વારા તમારા પ્રેમનું ઋણ ચૂકવવાના પ્રયાસમાં અહીં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો બેંગલુરુ, વડાપ્રધાન નરેન્દ્ર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરશે. 118 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ 8480 કરોડ રૂપિયાના કુલ ખર્ચે...

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ આજે લેન્ડ ફોર જાેબ સ્કેમ(જમીનના બદલે નોકરી કૌભાંડ) મામલે મોટી કાર્યવાહી કરી હતી. ઇડીએ દિલ્હી, બિહાર...

દહેરાદૂન, કેદારનાથ યાત્રાને પગલે પોલીસ તંત્રએ કમર કસી લીધી છે. યાત્રા અંગે આ વખતે પોલીસ તરફથી નવો પ્લાન તૈયાર કરવામાં...

નવી દિલ્હી, મની લોન્ડ્રિંગ કેસમાં તિહારમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરને આજે દિલ્હીની કોર્ટમાં હાજર કરાયો હતો. આ દરમિયાન જ્યારે...

મુંબઈ, નબળા વૈશ્વિક વલણો વચ્ચે નાણાકીય, આઇટી અને કેપિટલ ગુડ્‌સ શેરોમાં ભારે વેચવાલીને કારણે શુક્રવારે શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક શેર સૂચકાંકો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતીની નવી પ્રક્રિયામાં ભારતીય સેનામાં જાેડાનારા અગ્નિવીરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે 12 માર્ચ 2023ના રોજ વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.