નવીદિલ્હી: એમ્સના એક સંશોધનમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સ્ટડી પ્રમાણે કોરોનાના કારણે એમ્સના આઇસીયુમાં એડમિટ વૃદ્ધોથી વધારે ૫૦...
National
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારના ધો.૧૨ની પરીક્ષા આયોજિત કરવાના ર્નિણય સામે અનેક પ્રશ્રો ઉઠાવ્યા છે. કોર્ટે ફાઇલ નોટિંગ દાખલ...
આગ્રા: યુપીમાં વિધાનસભા ચુંટણીમાં ફકત ૬ મહીના બાકી છે.એવામાં તમામ પક્ષ પોત પોતાની પાર્ટીઓને મજબુત કરવામાં લાગી ગયા છે પંચાયત...
નવીદિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં જે ઈમરજન્સી લાગુ કરી હતી તેની આજે વરસી છે. આ પ્રસંગે દેશના...
સોલાપુર: કોરોનાનું સંકટ હજી ટળ્યું ન હોવાથી સોલાપુર જિલ્લાના તીર્થસ્થાન પંઢરપુરમાં જુલાઇમાં અષાઢી યાત્રા વખતે ૧૦ દિવસની સંચારબંધી જાહેર કરવામાં...
નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારનાં રોજ પીએમ આવાસ પર જમ્મુ-કાશ્મીરને લઇને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી...
ભોપાલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશની શિવરાજ સરકારને પ્રથમ નંબરની સરકાર ગણાવી છે. મધ્ય પ્રદેશ ભાજપ કાર્યકારી સમિતિની પ્રથમ...
નોઇડા: નોએડા પોલીસે મહિલા ગેંગસ્ટરની કરોડોની પ્રોપર્ટી એટેચ કરી લીધી હતી. તે સિવાય સુંદર ભાટી જૂથના સક્રિય સદસ્ય નવીન ભાટીની...
નવીદિલ્હી: ભારતમાં થયેલા ૨૬/૧૧ મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણા હાલ અમેરિકામાં જ રહેશે. લોસ એન્જલસની એક અદાલતમાં સુનાવણી ચાલી રહી...
નવીદિલ્હી: આ કપરા કાળમાં મોટા-મોટા શહેરમાં લોકો ઓક્સિજન માટે ભટકી રહ્યા હતા. હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત સર્જાયેલી હતી. ત્યારે સુપ્રીમ...
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીની વરસી પર ટ્વીટ કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈમરજન્સીના એ કાળા...
મુંબઇ: ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંઘ દ્વારા લાદવામાં આવેલી ૧૦૦ કરોડની વસૂલાત સંદર્ભે એન્ફોર્સમેન્ટ...
મુંબઇ: દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં આંકડાઓ મંદ પડી રહ્યા છે. બીજી લહેર હવે ધીમે ધીમે શાંત પડતી જઇ રહી...
કટોકટી લાગુ કરવાનો દિવસે એટલે કે ૨૫ જૂન ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખાય છે નવી દિલ્હી: આજથી ૪૬...
નવી દિલ્હી: કોરોના મહામારીથી બચવા માટે રસીકરણને પ્રોત્સાહન અપાય છે પરંતુ આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. એક...
અમદાવાદ: ગુજરાતમાં ઈંધણના ભાવમાં ફરી ધરખમ વધારો જાણીલો કેટલા રૂપિયા મોંઘું થયું પેટ્રોલ ડીઝલ આજે ફરીથી મોટા શહેરમાં પેટ્રોલ ડીઝલના...
ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૩ લાખ ૯૩ હજારથી વધુ, હજુ ૬૧૨૮૬૮ એક્ટિવ કેસ નવી દિલ્હી: ભારતમાં સતત બીજા...
HFCL કર્ણાટકમાં બીજું મોડલ PM-WANI વિલેજ સ્થાપિત કરશે ટેલીકોમ ઇન્ફ્રા પ્રોજેક્ટ અને i2e1ના સહયોગથી હાથ ધરાયેલો પ્રોજેક્ટ બેઇડેબેટ્ટુમાં વાઇ-ફાઇ નેટવર્ક...
અમદાવાદ, ૧૬ જૂનથી સોના ચાંદીના દાગીનામાં હોલમાર્ક ફરજિયાતના નિયમનો તબક્કવાર અમલ શરૂ કરાયો છે. ત્યારે ગુજરાતમાં આકરે ૪ હજાર વેપારીઓ...
માનવ અધિકાર એ વિદેશ નીતિ નો પાયો છે - જીમી કાર્ટર કર્ણાટકના બેંગલુરુ ભારતીય વૈજ્ઞાનિક સંસ્થા પર આતંકવાદી હુમલા કેસમાં...
રાજકોટ: શહેરમાં ૬ દિવસ પહેલા સદર બજાર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાંથી મહિલા પોલીસે કુટણખાનું ઝડપી પાડી દેહવ્યાપારનો ધંધો કરાવતી...
પ્રજાના સામાજિક કલ્યાણ કરવાની સરકારની ફરજ છે -બેન્જામિન ડિઝરાયલી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી...
નવી દિલ્હી: દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. માણસ સમગ્ર જીવનકાળ દરમિયાન દૂધને પચાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. લેક્ટોસએ...
નવી દિલ્હી: ચાર ધામમાંથી એક ઓડિસાનું જગન્નાથ મંદિર સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. તેને રાજા ઈન્દ્રયુમ્નએ ભગવાન હનુમાનજીની પ્રેરણાથી બનાવ્યું હતું....
નવી દિલ્હી: ચિનાર કોર કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ ડીપી પાંડેએ ઘાટીમાં હજુ પણ ૨૦૦ જેટલા આતંકવાદીઓ સક્રિય છે તેવી માહિતી આપી...