Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ સોસાયટીની એક બેઠકની અધ્યક્ષતા કરી. પોતાના સંબોધનમાં...

નવીદિલ્હી: ભારતીય નૌસેનાની શક્તિ વધારવા માટે શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે મોટો ર્નિણય કર્યો છે. રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ-૭૫ ઇન્ડિયા હેઠળ ૬ સબમરીનના...

થાણે: થાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ ૧ ની ટીમે બુધવારે બપોરે થાણેના પાચપાખડી વિસ્તારમાં એક મકાનમાં દરોડો કરી સેક્સ રેકેટનો પર્દાફાશ...

નવીદિલ્હી: કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રાઇડ મંથને લઈને લોકોને શુભકામનાઓ આપી છે. રાહુલ ગાંધીએ આ ખાસ પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરમાં, હજારો લોકોએ જીવ ગુમાવ્યો અને લાખો લોકો સંક્રમણની ઝપટમાં આવી ગયા. કોરોના મહામારીનાં આ યુગમાં,...

નવીદિલ્હી: ભાગેડુ મેહલુ ચોક્સીને ભારત પરત લાવવાનું વધારે મુશ્કેલ થતું લાગી રહ્યું છે. એવુ લાગે છે કે, ચોક્સીના પ્રત્યપર્ણમાં વધારે...

મુઝફફરનગર: ભારતીય કિસાન સંઘનાં રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈટ અને તેમના પુત્ર ચરણ સિંહ પર ખેડૂતની જમીન હડપવાનો આરોપ લાગ્યો છે....

લુધિયાણા: પંજાબના લુધિયાણા ખાતેથી દુષ્કર્મની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોલીસ અધિકારી પર નોકરી અપાવવાના...

કોલકતા: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી મોટા ફેરફારના અણસાર છે. સમાચાર છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા...

નવીદિલ્હી: આવકવેરા વિભાગના આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧થી લઈને ૨૦૧૯-૨૦ સુધી દર વર્ષે કોર્પોરેટ ટેક્સના મુકાબલે સામાન્ય લોકોની ટેક્સ ચુકવણીમાં...

સંયુક્ત રાષ્ટ્રસંઘ: સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે દુનિયામાં બેરોજગારીનું મોટું...

નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને બંગાળના નેતા મુકુલ રોય સાથે વાત કરી હતી....

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે ત્યાં તબક્કાવાર રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરાઇ રહી છે. મહારાષ્ટ્રમાં...

પર્યાવરણ દિવસ ઉજવણીઅને તેના વિશે જાગરૂકતા ફેલાવવા માટે ઘણા વર્ચુઅલ કાર્યક્રમોની યોજના પશ્ચિમ રેલ્વે પર સ્થાપિત ઑટોમેટિક કોચ વોશિંગપ્લાન્ટ અને...

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ તપાસ વિશ્લેષણ-પરીક્ષણ માટે પણ DCGI પાસે મંજૂરી માગી નવી દિલ્હી,  કોરોના રસી કોવિશીલ્ડનું નિર્માણ...

રોહતક: બે સાધ્વીઓના બળાત્કારના કેસમાં રોહતકની સુનારીયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમની તબિયત લથડી હતી. પેટમાં દુખાવાને...

ચંદીગઢ: દાંપત્યજીવનમાં તકરારના એક કેસમાં મહત્વનો ચુકાદો આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું છે કે જાે પત્નીનું બહાર અફેર હોય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.