નવીદિલ્હી: પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે...
National
ચંડીગઢ: પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અટકવાનું નામ લેતો નથી. હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી...
નવીદિલ્હી: એનસીપીના વડા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. બંને વચ્ચેની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી...
નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની...
રાજકોટ: વર્તમાનપત્ર અને ટીવીમાં જાેઈએ છીએ કે લોકો પ્રવાસના સ્થળે ઉમટી પડ્યા છે અને લોકોએ ભેગા થવાનું શરૂ કર્યું છે....
નવસારી: રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે વધુ એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના થોડા દિવસ પહેલા...
ગાંધીનગર: ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીમાં ધોરણ-૧૦ના પરિણામ બાદ ધોરણ-૧૨નું પરિણામ પણ ૧૦૦ ટકા આવ્યું છે....
21થી 25 જુલાઇ 2021 દરમિયાન, 30,000 કાર્ડ્સ કારગિલ ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવેલા જવાનોને ગુજરાત રાજ્યના લોકો તરફથી કૃતજ્ઞતાની લાગણીના પ્રતિક રૂપે આપવામાં આવશે. અમદાવાદ, ભારત અને...
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ કોંગ્રેસ છોડીને જનારા નેતાઓને આરએસએસના માણસો જણાવ્યા. પાર્ટીની સોશિયલ મીડિયા યુનિટ સાથે બેઠક દરમિયાન તેમણે કહ્યું...
નવી દિલ્હી: ઇડી (ઈડી) એ પીએમએલએ હેઠળ અનિલ દેશમુખ, તેમની પત્ની આરતી દેશમુખ અને કંપની પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડની...
ગુરૂગ્રામ: સરકારી રાશન વિતરણ પ્રણાલીમાં થતી ગોલમાલની ફરિયાદો દૂર કરવા માટે હરિયાણા સરકારે એક અનોખી શરૂઆત કરી છે. પ્રદેશ સરકારે...
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ચોરીની શંકામાં ૫ બાળકોને બંધક બનાવીને તાલિબાની સજા આપવામાં આવી હતી. બાળકોને દોરડા વડે બાંધીને...
લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી સરકારને દારૂના વેચાણમાંથી જાેરદાર કમાણી થઈ રહી છે. ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ દરમિયાન યોગી સરકારને દારૂના વેચાણથી...
રાજકોટ: પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે આસમાને આંબી રહ્યા છે. આજે પેટ્રોલનો ભાવ ૯૭ રૂપિયાએ પહોંચી જતા રાજકોટમાં કોંગ્રેસ અને આમ...
ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલથી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર એક વાર ફરી વિવાદમાં સપડાઈ છે. વિવાદોથી ઘેરાઈ રહેવાની તેમને આદત છે....
નવીદિલ્હી: મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપએ આ વર્ષે ૧૫ મેથી ૧૫ જૂન દરમિયાન ૨૦ લાખ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મુક્યો છે....
લખનૌ: ખુબ સમયથી સરકારને ફકત સલાહ આપનાર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આક્રમણ વલણ અપનાવ્યું છે.માયાવતીએ કહ્યું છે...
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોમાંથી એકમાં પેટા-ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ૯...
બેંગ્લુરૂ: ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં પણ પરિવર્તનની અટકળો શરૂ થઈ ગઈ છે. યેદિયુરપ્પા મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. સંભવિત...
પટણા: બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રીય જનતા દળ (રાડદ)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે મુખ્યમંત્રી બનાવી દેવાથી બિહારની સમસ્યાઓ...
નવીદિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે રાજ્યના પૂર્વ મંત્રી નવજાેત સિંહ સિદ્ધુએ શુક્રવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી...
નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. પણ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને...
ઇમ્ફાલ: દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને...
એન્ટીગુઆ: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ડોમિકનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ પહોંચી ગયો છે. એન્ટીગુઆ પહોંચ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારતીય...
