Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, લખીમપુરની ઘટનાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને છેલ્લા ૩૦ કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે. પોલીસ પ્રશાસને પ્રિયંકા...

લખનૌ, પ્રધાનમંત્રી મોદી આજે યુપીના લખનઉમાં ઈંદિરા ગાંધી પ્રતિષ્ઠા પહોંચ્યા હતા. જ્યાં તેમણ આધુનિક આવાસીય ટેકનિક પર પ્રદર્શનીનું અવલોકન કર્યુ...

નવીદિલ્હી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ ૭૦ ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય...

દહેરાદુન, પ્રતિદિન મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને ધામોમાં પ્રવેશ આપવાના હાઈકોર્ટના ર્નિણયમાં મોટી શોધ બાદ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પ્રવાસીઓની સંખ્યાને વધારતા...

શિમલા, હિમાચલ પ્રદેશમાં થનારી પેટા ચૂંટણી પહેલા ભાજપા માટે માઠા સમાચાર છે. જનજાતીય જિલ્લા લાહૌલ સ્પીતિમાં જિલ્લા પરિષદ ચૂંટણીમાં કોંગ્રેસ...

જયપુર, રાજસ્થાનમાં બીએસસી નર્સિંગની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસને તપાસમાં તેણીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી....

લખીમપુર, ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ રાજકીય ગરમાવો હજી અટકી રહ્યો નથી. પીડિતોને મળવા આવેલી પ્રિયંકા ગાંધીને પોલીસે કસ્ટડીમાં...

નવીદિલ્હી, ભારત સરકારે કહ્યું છે કે તે કેસોની તપાસ કરવામાં આવશે, જેનો ઉલ્લેખ સોમવારે પેન્ડોરા પેપર્સ નામના ખુલાસામાં કરવામાં આવ્યો...

લખીમપુર ખીરી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાની ગાડીથી કચડીને થયેલા ખેડૂતોના મોત...

‘જળહાટ જન અભિયાન’ ના પ્રારંભીક તબકકામાં હોટેલમાં ભોજન લેતા ગ્રાહકોને અડધો ગ્લાસ પાણી આપવામાં આવશે. ઈન્દોર, લોકોમાં પાણીની બચત અંગે...

ચીનમાં હાલના દિવસોમાં વીજળીની કટોકટી ચાલી રહી છે. ઘણા ઉધોગોની વીજળી કાપી નાખવામાં આવી રહી છે- ભારતમાં વીજળીનું ઉત્પાદન લગભગ...

લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ભડકેલી હિંસાના પીડિતોને મળવા માટે પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રાને પોલીસે સોમવારે વહેલી પરોઢે કસ્ટડીમાં...

નવી દિલ્હી, મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે ભારે મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સેક્સ રેકેટના માસ્ટર માઈન્ડ મુનીર ઉર્ફે મુનીરૂલે...

નવી દિલ્હી, જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડની અધ્યક્ષવાળી બેન્ચે કહ્યુ કે ઘર ખરીદનારના અધિકારોની સુરક્ષા માટે આ ઘણુ જરૂરી છે. બિલ્ડર્સ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી...

નવી દિલ્હી, ફિઝિયોલોજી કે મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.