Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: દેશના વિવિધ શહેરોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના કારણે દેશના અર્થતંત્રને ૧.૫૦ લાખ કરોડનું નુકસાન થશે એમ સ્ટેટ...

નવીદિલ્હી: દેશમાં કોરોનાને લઇને થઇ રહેલા રેકૉર્ડતોડ વધારો અને હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે અછતના કારણે મોટી સંખ્યામાં લોકોના મોતથી વિપક્ષ કેન્દ્ર...

મુંબઈ: કૌંભાડના આરોપસર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હોવાના સમાચાર મળી રહ્યા...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ૧૫ મે સુધી પોતાન ચરમ(પીક) પર હશે. અમેરિકામાં થયેલ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મે...

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુતવી, દિલ્હી સરાઈ રોહિલા અને ભગત કી  કોઠી જતી વિશેષ...

નવીદિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જે રાજયોમાં સંક્રમિતોના કેસો સૌથી વધુ છે તે રાજયોના...

નવીદિલ્હી: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે વરસાદ થવાથી હવામાન આહલાદક થઈ ગયુ છે. આજે સવારે દિલ્લી-એનસીઆર અને ચંદીગઢમાં વાદળો વરસ્યા...

નવીદિલ્હી: વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી રહેલી એર ઇન્ડિયામાં હજુ પણ વિદેશની ટિકિટોમાં કાળા બજાર થતી હોવાની...

નવીદિલ્હી: દેશમાં ઓક્સિજનના સપ્લાઈને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ રિવ્યુ બેઠક કરી. તેમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રાજ્યોને...

નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યા જુઓ ત્યા કોરોનાથી પીડિત લોકોની કહાની સાંભળવા મળી રહી છે. હોસ્પિટલ...

હરિદ્વાર: દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. વળી ઉત્તરાખંડમાં...

કોલકતા: પ. બંગાળમાં ચૂંટણી પ્રચાર સામે કોરોના બચાવના નિયમનું ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે ગુરુવારે રાજ્યમાં તત્કાલ રીતે રોડ શો...

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી...

પ્રધાનમંત્રી મોદીએ કોવિડના વધારે કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને આવશ્યક દવાઓ...

પોડિચેરી: કોરોનાએ દેશના ઘણા રાજ્યોમાં પાયમાલી શરૂ કરી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીમાં પણ કોરોના ચેપનો પ્રકોપ વધી રહ્યો છે....

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 પણ એનાયત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ-પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2021 પણ એનાયત કરશે. નિમ્ન શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 એનાયત થઈ રહ્યા છે: દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (224 પંચાયતોને), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને), ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર (29 ગ્રામ પંચાયતોને), બાળકોને અનુકૂળ ગ્રામ પંચાયત પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને) અને ઈ-પંચાયત પુરસ્કાર (12 રાજ્યોને). માનનીય પ્રધાનમંત્રી પુરસ્કારની રકમ (ગ્રાન્ટ ઇન એઇડ તરીકે) ચાંપ દબાવીને હસ્તાંતરિત  કરશે જે રૂ. 5 લાખથી લઈને રૂ. 50 લાખની હશે. આ રકમ જે તે પંચાયતોના બૅન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર રિયલ ટાઇમમાં થશે. આવું પહેલી વાર બની રહ્યું છે. સ્વામિત્વ યોજના વિશે સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટૅકનૉલોજી ઇન વિલેજ એરિયાઝ)ની શરૂઆત પ્રધાનમંત્રીએ 2020ની 24મી એપ્રિલે કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સામાજિક-આર્થિક રીતે સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત તરીકે ઉત્તેજન આપવા માટે કરી હતી. મેપિંગ અને સર્વેઈંગના આધુનિક ટૅકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતની કાયાપલટ કરવાની સંભાવના આ યોજના ધરાવે છે. ગ્રામીણો લૉન મેળવવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે મિલકતનો નાણાકીય અસ્કયામત તરીકે ઉપયોગ કરે એનો માર્ગ આ યોજના મોકળો કરે છે. 2021-2025 દરમ્યાન આ યોજના સમગ્ર દેશના 6.62 લાખ ગામોને આવરી લેશે. 2020-2021 દરમ્યાન...

નવીદિલ્હી: હાલમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર રીતે બે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.