Western Times News

Gujarati News

National

બે મર્ડર કેસમાં ગેંગસ્ટર નિર્દોષ છૂટ્યો --જેલમાંથી છૂટેલા ગજાનંદ મારણેએ એસયૂવીમાં સવાર થઈ પોતાને લેવા આવેલા લોકોનું અભિવાદન કર્યું હતું...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ...

પુણે: બે મર્ડર કેસમાં નિર્દોષ છૂટેલા મહારાષ્ટ્રના ગેંગસ્ટર ગજાનંદ મારણેને લેવા માટે જ્યારે ૫૦૦ ગાડીઓનો કાફલો નવી મુંબઈની તળાજા જેલ...

નવી દિલ્હી: દેશવ્યાપી કોરોના વેક્સીનેશન મિશન દરમિયાન અન્ય લોકો માટે વેક્સિન સપ્લાયને લઇને મહત્વના સમાચાર જાહેર કરાયા છે. એઈમ્સ દિલ્હીના...

ચંડીગઢ: પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ઇનલો સુપ્રિમો ઓપી ચૌટાલા મંગળવારે જીંદ પહોંચી ગયા હતા. તે દરમિયાન તેમણે કેન્દ્ર અને હરિયાણાની...

મુંબઇ: જરાતની સીમાએ આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં ચાર ઇન્ફેક્ટેડ પોલ્ટ્રીફાર્મમાં સૌથી પહેલા ડાયમંડ ફેક્ટરીમાં યુદ્ધના ધોરણે મરઘીઓને નાશ કરવાની કામગીરી ચાલુ...

બેંગ્લુરૂ: કેરળમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કર્ણાટકમાં પણ કોરોના બ્લાસ્ટ જાેવા મળ્યો છે. અહીં એક કોલેજના ૪૦ વિદ્યાર્થીઓ કોરોના...

નવીદિલ્હી: ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે ફરાર વધુ એક આરોપીની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલેની ટીમે ધરપકડ...

ચંડીગઢ: પંજાબમાં સ્થાનિક નગર નિગમની ચુંટણીઓમાં કોંગ્રેસે રાજયની સાત નગર નિગમને પોતાના ખાતામાં કરી લીધી છે.ભાજપના સુપડા સાફ થઇ ગયા...

રોહતક: પશ્ચિમ બંગાળની ચુંટણીમાં હવે રાજનીતિક પાર્ટીઓની સાથે જ કિસાન સંગઠન પણ કુદવા તૈયાર છે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ ત્રણ...

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વીજળી, પાણી, માર્ગો અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી તેનો સીધો લાભ ગામડાંઓ, ગરીબો અને ખેડૂતોને મળી રહ્યો...

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલની કિંમતો ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી...

શ્રી રામચંદ્ર મિશનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ શુભકામનાઓ. રાષ્ટ્ર નિર્માણમાં, સમાજને મજબૂતી સાથે...

જલ જીવન અભિયાન – શહેરી અંતર્ગત પ્રાયોગિક પેયજલ સર્વેક્ષણ 10 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું-પ્રાયોગિક ધોરણે પ્રાપ્ત પરિણામોને આધારે તમામ અમૃત...

18 ફેબ્રુઆરી 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને ધુબરી...

યુવા ઉદ્યોગ સાહસિકોને નવી તકોનો લાભ મેળવવા માટે પૂરતી આઝાદી મળવી જોઇએ: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના...

પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની  માંગ અને સુવિધા માટે અમદાવાદ - બૌરોની અને અમદાવાદ - ગોરખપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય...

મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ - ભારતીયતાના સંરક્ષણ માટે મહારાજા સુહેલદેવે આપેલા યોગદાનને ક્યારેય અવગણી શકાય...

નોઇડા: નોઇડા પોલીસે એસ્કોર્ટ સર્વિસની આડમાં દેહવેપાર કરનારી ગેંગનો ખુલાસો કરતાં મંગળવારે યુવતીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.  Noida...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.