Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: ૨૬ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં આયોજીત કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન લાલ કિલામાં થયેલ હિંસાના મામલામાં ધરપકડ પંજાબી અભિનેતા દીપ સિધ્ધુને...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં એક બસપાના નેતાને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. નિજામાબાદના પૂર્વ ધારાસભ્ય કલામુદ્દીન પર હુમલો થયો હતો...

નવીદિલ્હી: જેએનયુ છાત્ર સંધના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે રાજદ્રોહના મામલાને લઇ ૧૫ માર્ચે બોલાવ્યા છે દિલ્હી...

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અનેક વાહનોની વચ્ચે ટક્કર થતાં પાંચ લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા પાંચ લોકો...

નવી દિલ્હી ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે જે પોતાની સાથે ભગવદ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો...

નવીદિલ્હી: ગ્રેટા થનબર્ગ તરફથી કિસાન આંદોલનને લઇ શેર કરવામાં આવેલ ટુલકિટને લઇ દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે દિલ્હી પોલીસની...

હુગલી: પશ્વિમ બંગાળના હુગલીમાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પ્રેમમાં ભાગીને લગ્ન કરનાર પોતાના પુત્ર અને...

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્‌ દ્વારા દિલ્હી પોલીસે કરેલ 'ટૂલકિટ' મામલે તપાસમાં ૨૨ વર્ષની જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ધરપકડની...

નવીદિલ્હી: ડીઝલના વધતા કીમતો અને ઉચ્ચ કરનો વિરોધ કરતા ટ્રાંસપોર્ટરોએ હડતાળ પાડવાની ચેતવણી આપી છે ટ્રાંસપોર્ટરોની મુખ્ય સંગઠન ઓલ ઇન્ડિયા...

નવીદિલ્હી: પોલીસે ટુલકિટ મામલામાં ૨૧ વર્ષની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરી છે તેનો કિસાન અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરવાનું...

જમ્મુ: બાળકોથી પથ્થરમારો કરી ઉશ્કેરનારાઓની વિરૂધ્ધ કાર્વાહી કરવાનો કાનુન હવે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થઇ ગયો છે પહેલા કલમ ૩૭૦ના...

ચેન્નઈ: તમિલનાડુના તંજાવુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વાંદરાઓનું ઝુંડ એક ઘરની અંદર ઘૂસી ગયું. આ ઝુંડ ઘરમાં...

નવીદિલ્હી: કોરોના વાયરસ રસીકરણ અભિયાનની વચ્ચે, છેલ્લા એક દિવસમાં દેશમાં ચેપના ૧૧૬૪૯ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ...

નવીદિલ્હી: પેંગોંગ ત્સો પર ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સંયુકત પ્રયાસથી સામાન્ય થઇ રહેલ સ્થિતિના પ્રભાવે જાહેર...

કેરળના પ્રવાસીઓ અને અન્ય ચાર રાજ્યોએ હવે પ્રસ્થાનના 72 કલાકની અંદર નકારાત્મક આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું જરૂરી છે. -રેલવે મુસાફરોને મુસાફરી...

મુંબઈ: મહારાષ્ટ્રના જલગાંવમાં સોમવાર સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ૧૫ શ્રમિકોનાં મોત થયા છે. મળતા રિપોર્ટ મુજબ જલગાંવના યાવલની પાસે...

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનને ૨૮ દિવસ પૂરા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે...

અગરતાલા: પોતાના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ એકવાર ફરીથી ચર્ચામાં બિપ્લબે દાવો કર્યો છે કે ભાજપ...

ચેન્નાઈ: તમે જમીન પચાવી પાડવાના ઘણા મામલાઓ જાેયા કે સાંભળ્યા હશે, પરંતુ ચેન્નઈમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે, જેને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.