Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં મધ્યાહન ભોજનમાં ઉંદર નીકળ્યો, નવ બાળકો બીમાર

મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં મીઠાની રોટલી, સોનભદ્રમાં 1 લિટર દૂધમાં ડોલ ભરીને પાણી ભેળવીને બાળકોને પિરસવાના મામલો હજી શાંત થયો નથી કે મુઝફ્ફરનગરમાં મધ્યાહન ભોજનમાં મરેલો ઉંદર મળતા હંડકંપ મચી ગઈ છે. એટલું જ નહીં મધ્યાહન ભોજન ખાનાર નવ બાળકો બીમાર પડ્યા હતા. આ ઘટના મુસ્તફાબાદના પંચેડા સ્થિત જનતા ઇન્ટર કોલેજની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.