Western Times News

Gujarati News

સેન્સઇન્ડિયા પાંચમા વાર્ષિક ચેરિટી ઈવેન્ટનુ આયોજન કરાયું

પ્રતિકાત્મક

સંદેશવાહકો સાયકલ પર ફરીને અંધબધિરતા અંગે જાગૃતિ ફેલાવી

અમદાવાદ, તા. 23 જૂન, 2019:સેન્સઇન્ડિયાએ અંધબધિરતા અંગે જાગૃતિ ફેલાવી તેના પાંચમા વાર્ષિક ચેરીટી ઈવેન્ટ – મેસેન્જર ઓન સાયકલ્સકાર્યક્રમ અને હેલન કેલર સપ્તાહ મનાવવાનુ આયોજન કર્યું છે. હેલન કેલર સપ્તાહ પ્રસિધ્ધ અંધબધિર લેખિકા હેલન કેલરની જન્મ જયંતિ પ્રસંગે મનાવવામાં આવે છે. અમદાવાદમાં સાયકલ સવારોએ દિવ્યાંગતા ધરાવતા લોકો સાથે સાયકલ પર 12 કિ.મી.ફરીને જાગૃતિ ફેલાવી હતી અને અંધબધિર લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવી લેવાનો સંદેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.