Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફના જવાનોને શુભેચ્છા પાઠવી

Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. બીએસએફ સંસ્થાએ પોતાને એક બહાદુર દળ તરીકે અલગ પાડ્યું છે,

કુદરતી આફતો સામે રાષ્ટ્રની સુરક્ષા કરવા અને નાગરિકોની સહાયની પ્રતિબદ્ધતામાં અડગ રહ્યા છે. ભારતને બીએસએફ પર ગર્વ છે!”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.