Western Times News

Gujarati News

Ahmedabad

માટીની કુલડીનો ઉપયોગ કરવા મ્યુનિ. સત્તાધીશોની સલાહ અમદાવાદ, વર્ષો અગાઉ ચાનીકીટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલા કપ-રકાબીમાં ચા પીવાનું ટાળતાં નાગરીકો...

અમદાવાદ, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની સીધી અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જાેવા મળે છે. જાેકે, હાડ થીજાવતી ઠંડી...

સ્ટાર્ટઅપ્સ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ: ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આજે સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે આંત્રપ્રિન્યોરશિપ...

અલંગ અને અમદાવાદની કુલ-૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી ર૩,રપ૦ EWS આવાસો આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્માણ થશે અમદાવાદ...

દાંડીથી દિલ્હી જનાર ગુજરાત NCCની ‘સોલ્ટ ટુ સોફ્ટવેર'  મોટરસાઈકલ રેલીને અમદાવાદ ખાતે ફ્લેગ ઇન કરાવતા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી...

પ્રવેશ મેળવવા ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને પ્રવેશ પરીક્ષા ૨૯ એપ્રિલ ૨૦૨૩એ લેવાશે. આચાર્યશ્રી, જવાહર નવોદય...

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મુખ્યત્વે રસોઇમાં વપરાયેલું, સંડાસ-બાથરૂમમાં વપરાયેલું પાણી વેસ્ટ વોટર તરીકે નિકળે છે. આ પાણીનો નિકાલ અમદાવાદ મહાનગર પાલિકાની...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગર સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી-પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના : પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સુમેળ  13.25 લાખ રોપાઓ, વૃક્ષોના...

શુક્રવાર, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સવારે ૯.૩૦થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને...

લોકોએ ગૌશાળા અને મંદિરોમાં ગાયની પૂજા કરીને ઘાસનું દાન કર્યુ હતુ. દર્શનાર્થીઓએ ભગવાનને પણ ચિસ્ક્કી,ખીચડી, અને પતંગ અર્પણ કર્યા હતા....

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૧૧ લોકોને ગેરકાયદે વિદેશ મોકલવામાં આવ્યા હતા (એજન્સી)અમદાવાદ, ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. અમદાવાદ...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસના પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના માફકસરના પવનથી પતંગબાજાે માટે સોનામાં સુગંધ ભળી...

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વપરેલ સિમેન્ટ અને મેટલનો ફરીથી ઉપયોગ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વપરાયેલ સિમેન્ટ અને મેટલમાંથી...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે  કરી હતી. મુખ્યમંત્રીશ્રી...

અમદાવાદ , અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ તથા અમદાવાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલજ ખાતે ઉત્તરાયણ તહેવારની...

કરૂણા અભિયાનમાં ૭૦૦ થી વધુ ડૉક્ટર્સ અને સંસ્થાઓ-૮૦૦૦ જેટલા સ્વયંસેવકો સેવા આપશે ઃ અત્યાર સુધીમાં કરૂણા અભિયાન અન્વયે ૭૦ હજારથી...

અમદાવાદ, અમદાવાદ શહેરના મેમનગરના વિસ્તારના એક વિઝા એજન્ટે ગુરુવારના રોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. વિઝા એજન્ટનો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દસક્રોઈના બીલાસિયા ખાતે અંદાજિત રૂપિયા ૨.૭૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા વન્યપ્રાણી પુનર્વસન કેન્દ્રનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી...

સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ પ્રમુખસ્વામી મહારાજ નગરની લીધી મુલાકાત-પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહંત સ્વામી મહારાજના લીધા આશીર્વાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.