શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું, “આ મહોત્સવ ફક્ત વિશાળ તો છે જ, પરંતુ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં...
Ahmedabad
BAPS સંસ્થા વતી પૂ. ઈશ્વરચરણ સ્વામીનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતુશ્રીના દુ:ખદ નિધન પર સાંત્વના સંદેશ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના...
શ્રી સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વભરમાં સ્થાપના ભારતીય સંસ્કૃતિ, આર્કિટેક્ચર, ફિલોસોફી વગેરેનો અભ્યાસ કરવા માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહરાજની પ્રેરણાથી વર્ષ...
અમદાવાદ, શહેરમાં શિયાળાની ઠંડી હવે બરાબર જામી છે. ઠંડા પવન ફૂંકાવાની સાથે ઠંડીનો અહેસાસ થતાં શહેરીજનોએ ગરમ કપડાં પહેરવાનું શરૂ...
યુટિલીટી બાકી છતાં વર્ક ઓર્ડર આપ્યો, કામગીરી શરૂ થયા પછી પ્રોજેકટ ઘોંચમાં અમદાવાદ, એએમસી દ્વારા સોલા બ્રીજથી સાયન્સ સીટી સરદાર...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ : હર્ષ સંઘવી (માહિતી)અમદાવાદ, અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર નિર્મિત પ્રમુખ...
ચાર સંબંધીઓએ પિતા-પુત્રની ઈકો કારમાં તોડફોડ કરી ધમકી આપી હતી (એજન્સી) અમદાવાદ, ચાંદખેડામાં પિતા-પુત્ર પર એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે...
(એેજન્સી) અમદાવાદ, રાણીપમાં એસઓજીની ટીમે કફ સિરપના જથ્થા સાથે બે યુવકોને રંગે હાથ ઝડપી લીધા હતા. એસઓજીની ટીમે બાતમીના આધારે...
પ્રમુખસ્વામી મહારાજે ૧૯૬૫થી શૈક્ષણિક કાર્યની શરૂઆત આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં છાત્રાલય શરૂ કરીને કરી હતી. ૩૦ કરતાં પણ વધારે...
અમદાવાદના પંચવટી ખાતે આવેલ ગરવી ગુર્જરી એમ્પોરિયમની મુલાકાત લેતા ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે અમદાવાદના પંચવટી ખાતે...
અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું છે, તેઓ ૧૦૦ વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યૂએન મેહતા...
અમદાવાદ, પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે....
અમદાવાદ, પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે....
અમદાવાદમાં ૩૧ ડિસે.થી ફ્લાવર શોનો મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં બે વર્ષ બાદ કોરોનાની ગાઇડલાઇન સાથે ફ્લાવર શો ૨૦૨૩નું આયોજન...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના તળાવોમાં ભારે દબાણ થઈ રહયા છે તળાવ ડેવલપમેન્ટ સમયે આ દબાણ દુર કરવામાં હાલાકી થઈ રહી...
મ્યુનિ. માધ્યમિક શાળાઓને સ્કુલ બોર્ડ હસ્તક કરી તેનો વ્યાપ વધારવા આયોજન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની માધ્યમિક શાળાઓ સ્કૂલ...
PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
અમદાવાદ, ૩૧ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ દિવસે મોટા પ્રમાણમાં ઉજવણીનો માહોલ હોય છે. તે...
અમદાવાદ, પીડિયાટ્રિક સર્જરીને વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક...
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી કરી · ભારતમાં જન્મજાત ખામીનું પ્રમાણ 6-7 ટકા છે...
અમદાવાદ, બુધવારે દુબઈમાં રહેતી દ્ગઇૈં મહિલાએ પોતાના પૂર્વ પતિ સામે છેતરપિંડી અને ફોર્જરીની ફરિયાદ નોંધાવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાએ...
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદ ખાતે શ્રમિક ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ...
અમદાવાદ, ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ, સાદી ભાષામાં કહીએ તો દારૂબંધી. પરંતુ આ ડ્રાય સ્ટેટમાં દારૂ સંપૂર્ણપણે નથી મળતો એવુ બિલકુલ...
17 રાજ્યોમાં 24,00052 પરિવારનો સંપર્ક કર્યો. જેમાંથી 19,38,375 પરિવારોએ સમુહ ભોજનનો સંકલ્પ કર્યો , 10,28,560 પરિવારોએ સમુહઆરતી અને પ્રાર્થનાનો સંકલ્પ...
તબીબી વિષયો પર ઇન્સ્ટા રીલ્સ / યુટ્યુબ વિડિયોઝ બનાવવા માટે યોગ્ય/અયોગ્ય વ્યક્તિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. -આવા ગંભીર મુદ્દાઓ...