Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સેલવાસા, આગામી ચોમાસાને ધ્યાને રાખી સેલવાસમાં પ્રિ-મોન્સૂનની પૂરજાેશમાં કામગીરી ચાલી રહી છે. પ્રિ-મોન્સૂનની કામગીરીમાં સેલવાસમાં રોબોટની મદદ લેવામાં આવી રહી...

ગીર-સોમનાથ, ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે...

સિવિલના તબીબોએ મારા સ્વપ્નને પાંખો આપી- સાયના - બાળપણથી સમસ્યાઓ વચ્ચે જીવી છું પરંતુ ક્યારેય હાર ના માની. સ્વપ્નને પૂર્ણ...

બોટાદ, કેરળમાં ૨૯મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. તેની સાથે જ ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેનો અંદાજ લગાવવામાં આવી...

કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળક માટે વડાપ્રધાનશ્રી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ ‘’પીએમ કેર ફોર ચિલ્ડ્રન’’ યોજના શરૂ કરવામાં...

સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ તથા સંલગ્ન હોસ્પિટલની સ્થાપના ઇ.સ.1956માં થઈ હતી, જે અમદાવાદની જુનામાં જુની આયુર્વેદ કોલેજ છે ,તેમાં BAMS...

કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસના પાયામાં શિક્ષણમુખ્ય બાબત, બીબાઢાળ અને કાલ બાહ્ય શિક્ષણના સ્થાને ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ શિક્ષણ પૂરું...

૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા ૨૧૦ અંગોને ૧૮૭ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોથી...

ભરૂચ જીલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા ૫ મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવ્યું. 5th Open Shooting Championship organized...

(એજન્સી) અમદાવાદ, નારણપુરાની શિવસંકલ્પ સોસાયટીના રહીશ પાસે છેલ્લા ચાર વર્ષના મેન્ટેનન્સના પૈસા માગતા સેક્રેટરીને તેના ઘરમાં ઘુસીને ગડદાપાટુનો માર માર્યો...

(એજન્સી) અમદાવાદ, ચાણક્યપુરીમાં રહેતા યુવકને દારૂનો જથ્થો વેચીને રૂપિયા કમાવવાનો ઈરાદો ભારે પડ્યો છે, જેના કારણે હવે તેને જેલના સળિયા...

નિષ્ફળતા, દેવું, પ્રેમસંબંધ, બેકારી, અસાધ્ય બીમારી અને એકલવાયા જીવનથી કંટાળીને લોકો મોતને વહાલું કરે છે (એજન્સી) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિ. દ્વારા...

ભારત વિશ્વ આખાને અનાજ પુરૂ પાડવા સક્ષમ તો સ્થાનિક કક્ષાએ અનાજના ભાવ વધુ કેમ ? (પ્રતિનિધિ) અમદાવાદ, સંગ્રહખોરી આપણે ત્યાં...

શાસક ભાજપ વિકાસની ગાથા રજુ કરશેઃ કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓના લાભાલાભ પ્રજા સુધી પહોંચાડવા નેતાઓની ફૌજ મેદાનમાં ઉતરશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,...

અમરેલી,અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં છેલ્લા ૫ દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે ૨ દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાંથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.