Western Times News

Gujarati News

Search Results for: ભારત ચીન

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી મહીનાના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં ત્રણ દિવસના ભારત પ્રવાસે આવે તેવી શકયતાઓ સેવાઈ રહી...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા...

નવી દિલ્હી, ગ્લોબલ મલ્ટિ-ડાયમેંશનલ ગરીબી સૂચકાંક (એમપીઆઈ) ૨૦૧૮ ના અહેવાલ મુજબ, દેશના ૨૨ થી ૨૫ રાજ્યોમાં ગરીબી, ભૂખમરો અને અસમાનતા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, મંગળવાર તા. ર૧ જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ  ઉત્સવનો સાંજે...

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી, ફુગાવાના આંકડા, અન્ય માઈક્રો ડેટા તથા અન્ય શ્રેણીબદ્ધ પરિબળની ખાસ ભૂમિકા રહેશે ઃ તમામની નજર...

ડૉ. સુબ્રમણ્યનિયન સ્વામીએ ઇન્ડસ યુનિવર્સિટીમાં વિશેષ વ્યાખ્યાન આપ્યું અમદાવાદ,  ખ્યાતનામ સંસદસભ્ય, અર્થશાસ્ત્રી, લેખક અને વિચારક ડૉ. સુબ્રમણ્યનિયન સ્વામીએ આજે ઇન્ડસ...

બનારસ, હિન્દુ યુનિવર્સિટીમાં ‘ભૂતપ્રેત’નો કોર્સ શરૂ કરાયો હિન્દુ યુનિવર્સિટીમાં ‘ભૂતપ્રેત’નો કોર્સ શરૂ કરાયોબનારસ હિન્દુ યુનિવર્સિટી માં ભૂત વિદ્યાનો કોર્સ શરૂ...

નવી દિલ્હી, જનરલ બિપિન રાવત આજે ભારતીય ભૂમિદળના સેનાપતિપદેથી નિવૃત્ત થઇને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી સંભાળી ત્યારે લેફ્ટંનંટ જનરલ...

નવીદિલ્હી, કેન્દ્રીય દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકાર ટેલિકોમ સેક્ટરની બધી કંપનીઓને ૫જી સ્પેક્ટ્રમ વેચશે. રવિશંકર પ્રસાદે કહ્યું...

અમદાવાદ: આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

 અમદાવાદ, આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...

૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન સૂચન કરવામાં આવ્યા બાદ લાંબાગાળા પછી લેવાયેલો નિર્ણય: સરકારના સિંગલ પોઇન્ટ એડવાઈઝર તરીકે રહેશે નવીદિલ્હી, સુરક્ષા...

નવી દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કિરાડી ખાતે એક ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા નવ લોકો બળીને ભડથુ...

નવી દિલ્હી, સરકારે રેલ્વેમાં સુધારાના નામે કર્મચારીઓની સંખ્યા પ૦ ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. રેલ્વે કર્મચારીઓ માટે આકર્ષક,...

(એજન્સી) નવીદિલ્હી, પ્રતિષ્ઠીત ફોર્બ્સ મેગેઝીન વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રમેજી (૭૪)ને એશિયાના સૌથી ઉદાર સમાજસેવી જાહેર કર્યા છે. પ્રેમજીએ આ...

નવીદિલ્હી, ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમની બોલતી છેલ્લા ત્રણ વર્ષથી બંધ થઇ ગઇ છે. જો કે એવુ અનુમાન લગાવામાં...

નડિયાદ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું છે કે આયુર્વેદ ભારતીય સંસ્‍કૃત્તિની પરંપરાગત સારવાર પધ્‍ધતિ છે, જે માત્ર શરીરને નહીં પરંતુ માનવીને...

કેરેબિયન ટાપુ ખરીદીને યુવા શિષ્યાઓ સાથે શાહી જીવન ગાળવા માટે નિત્યાનંદ નાણાં એકઠા કરવામાં વ્યસ્ત હતો અમદાવાદ,  આશ્રમમાંથી બે યુવતીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.