Western Times News

Gujarati News

Search Results for: ગંગા

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસા માલપુર રોડ બાયપાસ ચોકડી ઉપર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારાનિર્મિત ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉદ્‌ઘાટન...

પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન સ્વ. લતા મંગેશકરજીએ લખી છે ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ ‘મોદી@20:સપના થયા સાકાર’નું ૧૭મી ઓક્ટોબર,...

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ અમદાવાદ, સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન દ્વારા સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને હર...

૧૩૦ ટ્રેનોના તમામ વર્ગના ભાડામાં તોતિંગ વધારો-એસી-૨,૩, ચેરકારમાં ૪૫ રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં ૩૦ રૂપિયા પ્રતિ યાત્રી ભાડું વધારી દેવામાં...

યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનમાં વધેલી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા  અમદાવાદ-પટના અને ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ...

મુંબઇ, આઇટી વિભાગે બે સ્વિસ બૅન્ક અકાઉન્ટ્‌સમાં રાખવામાં આવેલા ૮૧૪ કરોડ રૂપિયા કરતાં વધુના બેનામી ભંડોળ પર ૪૨૦ કરોડ રૂપિયાની...

૧૦૦ સરોવર પ્રોજેક્ટ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાત્મક ઉપસ્થિતિ સમગ્ર ભારતમાં 'પ્રાકૃતિક ખેતી' અભિયાનને લઈ જાગૃત્તિ વધી રહી છે, ગુજરાતમાં ૨.૫૦...

નવીદિલ્હી, પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તાજેતરમાં એસસીઓ બેઠકમાં પણ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આર્થિક મદદ માટે...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વાર પ્રેરિત "વૃક્ષ ગંગા અભિયાન" અંતર્ગત મોડાસા ક્ષેત્રમાં છેલ્લા ૬૪ રવિવારથી દર અઠવાડિયે...

વડાપ્રધાનની વિચારસરણી, નિર્ણયો, નીતિમાં પાંચ પ્રણનું પ્રતિબિંબ-તમામ દેશવાસીઓએ આપણા વૈજ્ઞાનિકો પર ભરોસો મુક્યો એ નવા ભારતની નવી વિચારધારાનું પરિણામ વડાપ્રધાન...

નવીદિલ્હી, ખેલાડીઓ અને રાજનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી પ્રધાનમંત્રીને ભેટમાં મળેલી ૧૨૦૦થી વધુ વસ્તુઓની ૧૭ સપ્ટેમ્બરે હરાજી થવાની છે....

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી...

ભોપાલ, શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધ થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ...

ડીઝીટલ સુવિધા ધરાવતા ગામના બાળકો લેપટોપ દ્વારા શિક્ષણ મેળવે છે-નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે -ગામના દરેક...

સોમનાથ પરિસરમાં આવેલ કપર્દિ વિનાયક ગણપતિ જીના દર્શન કર્યા, સોમનાથ મહાદેવ ને ગંગાજળ અભિષેક કરેલ, સોમેશ્વર મહાપૂજા પણ આ પ્રસંગે...

પશ્ચિમ  રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી આવનારી/પસાર થનારી 20 ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) અખિલભારતીય સંતસમિતિ ગુજરાત દ્વારા ગુજરાત ની ૧૮૨,વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ૨૦૨ પૌરાણિક મહાદેવજી ના મંદિરોમાં શ્રાવણમાસ ના...

પંચમહાલ જિલ્લાના અખિલ ભારતીય સંત સમિતિની યાત્રા હરિદ્વારમાં સંપન્ન ; ગંગા પૂજન કરી કાવડયાત્રીઓ ધન્ય થયા. ગોધરા,અખિલભારતીય સંતસમિતિ ગુજરાત દ્વારા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.