Western Times News

Gujarati News

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી અમદાવાદ, રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન...

(એજન્સી)નવી દિલ્હી, ઉત્તરાખંડના ત્રણ મંદિરોમાં મહિલાઓ અને યુવતીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હરિદ્વારનું દક્ષ પ્રજાપિત મંદિર, પૌડીનું...

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI કરશે બાલાસોર, ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ, આજે રવિવારે રેલવે બોર્ડે મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે...

અમદાવાદ, સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રવિવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં...

અમદાવાદ, ગુજરાતી કપલની ૨ વર્ષની દીકરી અરિહા શાહ છેલ્લા ૨૦ મહિનાથી જર્મનીની રાજધાની બર્લિનના સરકારી સંરક્ષણ કેંદ્રમાં છે. તેના માતાપિતા...

મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરી થતાંની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ૨ જૂન ૨૦૨૩ના રોજ તેનો ૩૬મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર...

નવી દિલ્હી, શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ તો, દરેક ઉંમરમાં તોફાન મસ્તી કરતા હોય છે. પણ હાલમાં જ અમુક વિદ્યાર્થીઓએ તો...

નવી દિલ્હી, કિક્રેટની દુનિયાના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરને મોંઘી ગાડીઓનો શોખ છે અને તેમના ગેરેજમાં ફેરારી, પોર્શે અને બીએમડબલ્યુ...

વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, બદામ, ખજુર, ખેર, કણજી, વાંસ, જામફળ, પારિજાત, સતાવરી,...

પ્રાકૃતિક કૃષિની માનવ સ્વાસ્થ્ય માટે અગત્યતા, પાક સંરક્ષણ  અને પોષણ વ્યવસ્થાપન વિષયો ઉપર માર્ગદર્શન અપાયું ગાંધીનગર ખાતે આત્મા સમેતિ દ્રારા...

ઊર્જા કાર્યક્ષમ પંખાથી ૭૫-૧૦૦ વોટના બદલે ૫૦ વોટ વીજળીનો વપરાશ, ૪૦ ટકાથી વધુ  વીજળીની બચત એક ઊર્જા કાર્યક્ષમ પંખાથી ૫૪...

રાજ્યના ૧૧ જિલ્લાઓમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત  અન્ય મહાનુભાવોના હસ્તે મેન્ગ્રુવના રોપાનું વાવેતર કરાશે સમગ્ર વિશ્વમાં તા.૫મી જૂનના દિવસને વિશ્વ...

ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ-શહેરનું ગ્રીન કવર 15% સુધી લઈ જવાનો કોર્પોરેશનનો લક્ષ્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસાની સીઝન દરમિયાન...

વિશ્વ પર્યાવરણ દિવસ - અમદાવાદ જિલ્લો-સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ઊજવાશે પર્યાવરણ દિવસ મિષ્ટી પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ...

સિટી મામલતદાર, ઘાટલોડિયા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર  ઘાટલોડીયા તાલુકાના છારોડીના સર્વે/બ્લોક નં.૫૨, ૫૩, ૫૪વાળી સરકારી ગૌચરણની જમીન પર આશરે...

ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો-છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર્ડ EVની સંખ્યા 1,18,086...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.