Western Times News

Gujarati News

Search Results for: લખનઉ

લખનઉ, અયોધ્યામાં બાબરી મસ્જિદ વિવાદાસ્પદ બાંધકામ તરીકે ઓળખાતા ઢાંચાને તોડી પાડવાના કેસનો આજે ચુકાદો આપ્યા બાદ લખનઉના સ્પેશિયલ જજ જસ્ટિસ...

અમદાવાદ, ગુજરાતની અગ્રણી પબ્લિક રિલેશન્સ એજન્સીઓમાંથી એક સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ પોતાની સફળતાના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12માં...

લખનઉ, કોરોનાને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેને હવે સમાપ્ત કરવામાં આવ્યું છે. અનલોક...

લખનૌ, ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુંડાઓને સબક શિખવવાના આશય સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની સંપત્તિ જપ્ત કરવા માંડી છે. અત્યાર...

લખનઉ, દેશભરમાં અત્યારે NEET-JEEની પરીક્ષા મુદ્દે ઘમાસાણ ચાલલી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ  કોરોના સંકટને કારણે સપ્ટેમ્બરમાં યોજાનાર આ પરીક્ષાને સ્થગિત...

લખનઉ, દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવેલા ઉત્તર પ્રદેશના બલરામપુર નિવાસી આઈએસઆઈએસના શકમંદ આતંકી અબૂ યુસૂફની પત્ની આયેશાએ સ્વીકાર કર્યો છે કે...

લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસ અને બદમાશો વચ્ચે પોલીસ એન્કાઉન્ટરમાં પોલીસે હત્યાનાં આરોપીને ઠાર કરી દીધો છે. આ અંગે...

નવી દિલ્હી, સમાજવાદી પાર્ટીનાં સંરક્ષક મુલાયમ સિંહ યાદવની  તબિયત ફરીવાર લથડી છે, મુલાયમ સિંહને લખનઉની મેદાંતા હોસ્પિટતમાં દાખલ કરવામાં આવ્યા છે,...

આઝમગઢઃ એક મહિલા કોન્સ્ટોબલે ષડયંત્ર અંતર્ગત લગ્ન કરીને બે મહિનામાં જ પતિની હત્યા કરવાનું પ્લાનિંગ બનાવ્યું હતું. આ કામમાં તેની...

નવીદિલ્હી, અયોઘ્યામાં પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓપ એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે...

અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં બહુપ્રતિક્ષિત રામ મંદિર નિર્માણ માટે...

અયોધ્યા, ૫ ઓગસ્ટે રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિ પૂજન ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન...

લખનઉ, ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર ખાતાએ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક જામ રોકવા કાયદા કડક કર્યા હતાં. ૧લી ઓગસ્ટથી ડ્રાઈવીંગ કરતી...

નવી દિલ્હી, કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર તરફથી ફાળવાયેલા સરકારી બંગલાને અંતે ખાલી કરી દીધો છે. એસપીજી...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાના ઝડપથી કેસ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને લખનઉના કેટલાંક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ...

લખનઉ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. દર્દીના સમાન નામના પરિણામે ગૂંચવાડો થયો અને કોરોના નેગેટિવ...

કાનપુરઃ ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મી શહીદ થઇ ગયા અને અન્ય 7 પોલીસકર્મી ઘાયલ થઇ ગયા છે. આ ઘટનાને પગલે...

નવીદિલ્હી: ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા ૨-૩ દિવસોમાં દિલ્લીમાં આંધી તોફાનની સંભાવના છે. રાજધાનીમાં ચોમાસુ પહોંચી...

સુરક્ષા વધારવા સાથે બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂઃ અગાઉ મારી નાંખવાની ધમકી મળી હતી લખનૌ,  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના નિવાસસ્થાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.