Western Times News

Gujarati News

ગુરુપદે આવ્યાના  ૪૫ વર્ષમાં  પ્રમુખસ્વામી મહારાજે ૧૭,૦૦૦ ગામોમાં, ૨૫૦,૦૦૦ ઘરોમાં વિચરણ કર્યું, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ પત્રોના પ્રત્યુતર આપ્યા, ૧૩૦૦ સંસ્થાઓ...

(પ્રતિનિધિ) ભરૂચ, ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ પટેલ ની અધ્યક્ષતામાં ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના આવતા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની...

(પ્રતિનિધિ) હાંસોટ, હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ કંપા મુકામે કથાકાર રાધા દાસ કશ્યપ મહારાજના શ્રી મુખેથી નવ દિવસીય ભાગવત જ્ઞાનયજ્ઞ પારાયણ યોજાયો....

(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ મોડાસા તાલુકામાં શ્રી જીતપુર કેળવણી મંડળ અને શાળા પરિવારના ઉપક્રમે મોડાસાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ પુરવઠા મંત્રી...

અમાવાદ, એન.સી.સી.ગુજરાત દ્વારા આર્ત્મનિભર ભારત કી ઓર શીર્ષક ને હકીકત નું રૂપ આપવા માટે પ્રયત્ન કરવા ની દિશા તરફ વિકાસ...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકા પંચાયત ધ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૧ ઈ-રીક્ષાનું આયોજન કરાયુ હતુ.જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના...

વડોદરા, વડોદરા શહેર એમ.જી. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની ૧૦મી આવૃત્તિ માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં વડોદરા શહેરનાં મોટાભાગનાં હેરિટેજ સ્થળોની...

દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર નાગરિક બનવા યુવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ (માહિતી) અમદાવાદ, શિક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં સૌથી...

મુંબઇ, મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીએ બે ડોક્ટરો ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે....

ઘણા સ્થાનિક વ્યવસાયો અને સંસ્થાઓને મેળાનો ભાગ બનવા અને ભારતના યુવાનોને એપ્રેન્ટિસશીપની તકો પૂરી પાડવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે....

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ)એ ભારતની રાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા છે, જેની સ્થાપના 06 જાન્યુઆરી, 1947ના રોજ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ (આઈએસઆઈ)ના નામ...

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અમેરિકા વિચરણની ઝાંખી  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 1971માં ગુરુ બન્યા પછી પ્રથમ વિદેશ સત્સંગ પ્રવાસે અમેરિકા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.