Western Times News

Gujarati News

Search Results for: બાળકો ગુમ

રાજકોટ: નાની-નાની બાબતોને લઈને લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક યુવાનના આપઘાતનો બનાવ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનની...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરમાં, હજારો લોકોએ જીવ ગુમાવ્યો અને લાખો લોકો સંક્રમણની ઝપટમાં આવી ગયા. કોરોના મહામારીનાં આ યુગમાં,...

ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ નહી હોવાને પગલે પંચનો ગાંધીનગર પાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા ર્નિણય ગાંધીનગર, ગાંધીનગરની મોકૂફ રખાયેલી ચૂંટણી અંગે...

કોરોનાકાળમાં માતા-પિતા બેય ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને પડખે ગુજરાતની સંવેદનશીલ સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સમયમાં અનાથ-નિરાધાર...

નવીદિલ્હી, સીબીએસઇ ધોરણ-૧૨ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે મડાગાંઠ યથાવત જણાય છે. એક બાજુ કેન્દ્ર સરકાર તેને...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં ભલે કોરોનાના નવા કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના ગામડાઓમાં આ સમયે સ્થિતિ ખૂબ જ...

અમદાવાદ: કોરોના મહામારી એક કુદરતી આફત છે. પુરપ્રકોપ અને વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને જે રીતે રાહત આપવામા આવે છે....

અમદાવાદ:મ્યુકર્માઈકોસીસનો કાળો કહેર, બ્લેક ફંગસના કારણે રાજ્યમાં ૭૦ દર્દીઓના મોત, અમદાવાદ સિવિલમાં ૩૫ના મોત, સમગ્ર દેશમાં ૨૦૦ લોકોએ જીવ ગુમાવ્યો,...

નવીદિલ્હી: વડાપ્રધાન મોદીએ શુક્રવારે કોરોના સંકટને ધ્યાને લઈ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડૉક્ટરો સાથે સીધો સંવાદ કર્યો. ડૉક્ટરો સાથે વાત...

ગાઝા: ઇઝરાઇલ-ગાઝા યુદ્ધમાં પહેલેથી જ નિર્ણાયક સ્થિતિમાં રહેતા પેલેસ્ટાઇનોની સ્થિતિ કથળી છે. બુધવારે થયેલા તાજેતરના હુમલામાં ૬ લોકોનાં મોત નીપજ્યાં...

સુરત: સુરત શહેર સાથે જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બારડોલીમાં કુલ ૪૬૧૭ કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૬૪...

તેલઅવિવ: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (સ્મોલ સ્કેલ વોર)માં અત્યાર સુધીમાં ૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી ૬૫...

ચાલુ વર્ષે બોર્ડને એમસીક્યુ મોડ અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવા સૂચન (એજન્સી) અમદાવાદ, કોરોનાના કારણે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાઓ હાલ...

નવીદિલ્હી: અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફાઉચીએ તેમના દેશના સાંસદોને જણાવ્યું કે ભારત કસમયે દેશને ખોલી નાખ્યો જેને કારણે...

કોરોનામાં પરિવારના મોભી ગુમાવનાર અને આર્થિક રીતે ભાંગી પડેલા પરિવારને ઘાટલોડિયાના ધારાસભ્ય મદદ કરશે -પાંચ પરિવારના બાળકોના શિક્ષણની સંપૂર્ણ ફીનો...

અભિનેતા ઈરફાન ખાન અંતિમ મુલાકાતમાં દીકરા બાબીલને બોલાવીને હસતા હસતા કહ્યું હતું કે, હું મરવાનો છું મુંબઈ, બોલિવૂડ એક્ટર ઈરફાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.