Western Times News

Gujarati News

Search Results for: મહીસાગર

તંત્રની તપાસમા આખરે ચોખા પોષણયૂક્ત હોવાનુ બહાર આવ્યુ શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક ૧૨,૯૫૫૫ કુલ નવા કેસ નોંધાયા...

કડાણા તાલુકાના  ધોળીઘાંટી ગામના અરવિંદભાઇ અખમાભાઇ ખાંટ અને  અને જુનામાળના ભારતભાઇ હીરાભાઇ પગી સામે લગ્‍ન પ્રસંગમાં ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના...

અત્યાર સુધીમાં કુલ ૩૭૪૬૯૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૮૬૪ કેસ ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...

પોલીસ અધિક્ષક રાકેશ બારોટ જી.મહીસાગર તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ લુણાવાડા વિભાગ લુણાવાડાનાઓ તરફથી હાલમાં ચાલી રહેલ વૈશ્વીક...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે , રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે...

ધનવંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય સારવાર આપી રાજ્યમાં મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો હેતુ...

વડોદરાની હોસ્પિટલોમાં દર્દીઓના ધસારાના નિયમન અંગે ચર્ચા કરાઈ-ખાસ ફરજ પરના અધિકારીએ આસપાસના આઠ જિલ્લા કલેકટરો સાથે યોજી વિડિયો કોન્ફરન્સ:  વડોદરા,...

પંચમહાલ: માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં...

અરવલ્લી શ્રમ અધિકારી ખુદ ફરિયાદી બન્યા  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ૪ માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ઘટના સામે આવી હતી...

વિરપુર તાલુકાના દિવ્યાંગ શિક્ષક ગીરીશભાઈને રાજ્યપાલ હસ્તે એવોર્ડ એનાયત કરાયો (પ્રતિનિધિ) વિરપુર, કોવિડ ૧૯ ની કપરી પરિસ્થિતિ વચ્ચે શાળા બંધ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનેશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં રેકોર્ડ ૩ કરોડથી વધુ વેક્સીનેશનના ડોઝ આપવામાં આવી...

સુરત: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે ધૈર્યરાજને બચાવવા...

વિરપુર: આજે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો  પવિત્ર તહેવાર મહા શિવરાત્રીના દિવસને લઈને સમગ્ર મહીસાગર જિલ્લાના શિવ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.