Western Times News

Gujarati News

Search Results for: નર્મદા બંધ

ગોધરા: ૭૧માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને...

રાજપીપલા :- કેન્દ્રિય રેલવે મંત્રીશ્રી પિયુષ ગોયેલ તેમજ તેમની સાથે ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની...

૧૦ થી ૧૫ હજાર વિધવા મહિલાઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રવિવારે ઉમટશે:આવક મર્યાદા દૂર કરવા,સોગંદનામા ની જટીલ પ્રક્રિયા દૂર કરવા તથા...

૭૦ ગામના આદિવાસી આગેવાનો અને વિવિધ સંગઠનો દ્વારા કાયદાને રદ કરવાની માંગણીની સાથે દેખાવ યોજયા અમદાવાદ,  સ્ટેચ્યુ ઓફ યુનિટીને (Statue...

નર્મદા: હવે બે દિવસ બાદ ક્રિસમસનું વેકેશન શરૂ થશે. ત્યારે ગુજરાતી સહેલાણીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી શનિવારે સવારે અમદાવાદ શહેર પાસે વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગની સિંચાઈ સુવિધા...

 નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના હસ્તે ખૂલ્લો મુકાયો દિવ્યાંગ ભરતી મેળો  રાજપીપલા: દિવ્યાંગ રોજગારવાંચ્છુઓને ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુથી નર્મદા...

વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામ માં ફસાતા મુદ્દે તંત્ર એક્શન માં. જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં તાકીદ ની બેઠક કરી. ભરૂચ:...

મોડાસા: મોડાસા ના આંગણે નવનિર્મિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થયો છે. મોડાસા બાયપાસ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ...

દૈનિક પ૦ હજાર લીટર ટ્રીટેડ વોટરથી તળાવ ભરાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના તળાવોને વરસાદી પાણીથી ભરવા માટે કેન્ટ્રીયગૃહ...

ભરૂચ :ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને ઉદ્દેશીને ભરૂચ કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે પહોંચી આવેદન પાઠવ્યું હતું.આવેદનમાં જન વેદના...

અમદાવાદ, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીએ નવી સિદ્ધિ મેળવી...

સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબશ્રીની પ્રતિમાનો વિરોધ તેમની પ્રતિભાનો વિરોધ છેઃ પંડ્યાના વળતા તીવ્ર આક્ષેપો અમદાવાદ,ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા,...

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજીત રૂપિયા ૭૮.૦૮ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર...

ભરૂચ : ઝઘડિયા સેવાસદન સામે આવેલ પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝઘડિયાની (Polluted water released by Pyramid Silika Industries, Jhagadia) ખાડીમાં...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ માં આસો નવરાત્રી ને લઈ ગરબા આયોજકો સજ્જ થઈ ચુક્યા છે ત્યારે મૂર્તિકારો પણ માં જગદંબા ની મૂર્તિ...

ગાંધીનગર, ગુજરાત સરકારે તા. 18 સપ્ટેમ્બરના રોજ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે મનાવવા સચિવાલય, ગાંધીનગર ખાતે એક સમારંભનું આયોજન કર્યું...

સુજલામ સુફલામ જળસંચય અભિયાન-જળસંચય અભિયાનથી દસક્રોઈ તાલુકાના ગીરમથા ગામની ખેતી બની સમૃદ્ધ  ગુજરાત સરકારે પાણીના ટીંપેટીપાંને સંગ્રહ કરવાના ઈરાદા સાથે...

  સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીની બલિહારી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગમાં વિવાદો લગભગ કાયમી બની ગયા...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

દેશપ્રેમી, સંવિધાન પ્રેમી, નર્મદા પ્રેમી નરેન્દ્ર મોદીને  જન્મદિવસની હ્યદયપૂર્વકની શુભકામના. ગરવી ગુજરાતનાં ગૌરવશાળી કર્મવીરશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે Nation First એ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.