Western Times News

Gujarati News

Search Results for: નર્મદા બંધ

વડોદરા,  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે કેવડિયાની મુલાકાત લઈને ટેન્ટ સિટી ખાતે અત્રે યોજાઈ રહેલી ૮૦ મી રાજ્ય...

ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ Ahmedabad, આપણે સૌએ હાલમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈની દૂરંદેશી સભર વાણીનો...

નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરની સંભવિત મુલાકાત કરવાના છે. તેઓ અહીં...

સુરેન્દ્રનગર: ગુજરાતમાં દારૂબંધી છે છતાંપણ બુટલેગરો નીતનવા કીમિયા અજમાવીને લોકોને દારૂ પહોંચાડી રહ્યાં છે. ત્યારે, લીંબડી અમદાવાદ હાઇવે પાસેના સૌકા...

વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશેઃ  આગામી બે વર્ષ સુધી ડેમમાં પાણી ખુટશે નહીં...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત...

નર્મદા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં ખૂબ સહેલાઈથી માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ મળી રહે છે. ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી અહીં...

પાલિકા દ્વારા ટીમો બનાવી યુદ્ધના ધોરણે ગંદકી સાફ કરાવી પાવડર સહિતની કામગીરી કરી રહી છે : પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા....

અનેક નિચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશ્યા : ફુરજા બંદરે વેપારીઓના ગોડાઉન પાણીમાં ગરકાવ થતા મોટું નુક્શાન. કોરોનાનો ભય ભૂલી ભરૂચવાસીઓ...

કિનારાના ગામોમાં નદીમાં માછીમારોને માછીમારી કરવા નહી જવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી. (વિરલ રાણા દ્વારા ભરૂચ, ઝઘડિયા તાલુકાના નર્મદા...

ભયંકર ખાડાઓ પડી જતા વાહનચાલકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે-અત્યંત ખરાબ રસ્તાના કારણે બાઈક ચાલકો પડી જવાના અને અકસ્માતના બનાવો...

સુરત, આણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, સહિત ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છમા ભારે વરસાદથી જનજીવનને અસર અમદાવાદ: પવિત્ર શ્રાવણ મહિનામાં અનરાધાર...

નર્મદા નદીના ઘાટે સંધ્યાકાળે સહેલાણીઓના જામતા મેળાવડા : પોલીસ તંત્ર ઊંઘતું. કેબલ બ્રિજ,શીતળા માતાજી મંદિર,ગાયત્રી મંદિર સહીત ના ઘાટો ઉપર...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે  સંક્રમણ અંગેના જાગૃત્તિ અને નિવારાત્મક પગલાંલેવા અનુરોધ કરાયો  રાજપીપલા: જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે  કેવડિયા કોલોનીમાં...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કોરોના વાયરસ ની મહામારી માં રક્ષાબંધન બહેનો માટે આશીર્વાદરૂપ બને તે માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: શ્રાવણ ના સોમવારે શિવજી ના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકા ની પૂર્વ...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ-મકાન મંત્રી શ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ જનહિતના કામોને પ્રાધાન્ય...

કુબેર ભંડારી મંદિર તમામ સાધન સુવિધાથી સજજ :- પરમ પુજ્ય રજનીભાઈ પંડ્યા ભિલોડા: વિશ્વમાં એકમાત્ર કુબેર ભંડારી દાદા કરનાળી મંદિર...

આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની દહેશત સરકારી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા નાગરીકો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા રાજપીપળા,  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ...

ભરૂચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી સમાજ ની જમીનો ઉપર વિવિધ સરકારી ભવન ઉભા કરવા મુદ્દે આંદોલન કરી રહેલા આદિવાસી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.