Western Times News

Gujarati News

Search Results for: નવરાત્રી

અયોધ્યા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની ચાર એપ્રિલે બેઠક મળવાની છે. દરમિયાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે...

ચાલુ નાણાંકીય વર્ષમાં ૧ લાખ ૮૦ હજાર નવા વાહનોના રજીસ્ટ્રેશન થયા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ ને ગત...

શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલી ની પહાડો મા ગુજરાત અને રાજસ્થાન સરહદ પર...

(ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલીની પહાડોમા ગુજરાત અને રાજસ્થાન સરહદ...

સાબરકાંઠા:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની શ્યામસુંદર સોસાયટી ખાતે  તા ૧૬-૧૨-૧૯ થી ૨૨-૧૨-૧૯  સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન  સોસાયટીના નવરાત્રીચોકમાં કથાપ્રવક્તા...

નવરાત્રી બાદ ર૮ કિલોમીટરના રોડ રીસરફેસ થયાઃરમેશ દેસાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ...

સાબરકાંઠા: સાબરકાંઠા   જિલ્લાના હિંમતનગર ખાતેના લીમ્બચધામ ખાતે  આજે લાભપાંચમ ના પવિત્ર દિવસે અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્ગારા તા:૦૧/૧૨/૨૦૧૯ના  રોજ...

દિવાળીના પર્વે ગુલાબ, મોગરો, પારસ, લીલી, કમળ, ડેજી વગેરે જેવા ફૂલોના ભાવમાં નોંધાયેલો જંગી વધારો અમદાવાદ, અમદાવાદ શહેરમાં ધનતેરસ બાદ...

ખેરગામ: ખેરગામ તાલુકામાં આવેલા બહેજ ગામના અતિ પ્રાચીન રૂપાભવાની માતાના મંદિરે વિજયા દશમીની રાત્રે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી,જેમાં કામદાર...

21 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 કલાકે માધવપુર, માંડવી અને તીથલ ખાતે બીચ ફેસ્ટિવલનો ઉદ્દધાટન સમારોહ યોજાશે માધવપુર ખાતે રાજ્યના પ્રવાસન...

નવરાત્રી દરમિયાન નાનીનાં ઘરે ગયેલી બાળકીનો નંબર મેળવી તેને વાત કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ અમદાવાદ : શહેરમાં મહિલાઓ તથા...

સીલીંગ કે હરાજીની ધમકી વિના જ પ્રોપર્ટી ટેક્ષની આવકમાં થયેલો વધારો પ્રશંસનીય હોવાની ચર્ચા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ પ્રોપર્ટી...

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું...

એલપીજી ઉપલબ્ધ કરાવનાર કંપનીઓના સિલિન્ડર પર પાંચથી ૧૦ દિન વેટિંગઃ સિલિન્ડરના વિતરણમાં વિલંબ નવીદિલ્હી, દેશમાં દશેરાની સાથે જ તહેવારની સિઝન...

અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો દિવસ : રાવણદહન આકર્ષણનું કેન્દ્રઃ શસ્ત્રપૂજન તથા વાહનપૂજનનું મહત્ત્વ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવદુર્ગાની ભક્તિના પર્વ નવરાત્રીની નોમને ‘નવદુર્ગા બાલિકા પૂજન’ તરીકે રાજ્યભરમાં ઉજવતાં ૫૩ હજારથી વધુ આંગણવાડીઓની...

-: રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં નવ લાખ બાલિકાઓનું શક્તિ ઉપાર્જન પર્વે પૂજન :- દિકરીઓને સુપોષિત - સુશિક્ષિત - સુરક્ષિત સ્વાવલંબી...

૩૦ હજાર જેટલા દીવડાના ઝગમગાટમાં મહાત્મા ગાંધી બાપુ ઝડક્યા  : અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું ગાંધીનગર: ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવ...

ગુજરાતમાં નવરાત્રિનો પર્વ સૌ કોઇને પ્રિય છે. માતાજીના ગરબા ગાવાની સાથે મહિલા શક્‍તિનું સન્‍માન કરવાનો અનેરો અવસર પણ છે. સમાજમાંસ્ત્રીને...

બાયડ:બાયડમાં સાતમા નોરતે ખેલૈયા મન મૂકીને ખેલ્યા નવરાત્રિનું પર્વ માં આદ્યશક્તિ અંબાની આરાધના કરવાનું પર્વ છેલ્લા ચરણમાં જઈ રહ્યું છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.