Western Times News

Gujarati News

Search Results for: જમાલપુર

ક્રાઈમબ્રાંચે મોડી રાત્રે ખાનગી લકઝરી બસમાંથી બે શખ્સોને ઝડપી લઈ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ Ahmedabad શહેરમાં...

ફાયર સ્ટેશન, ફાયર ઓફીસ, ૩૩ સ્ટાફ કવાર્ટસ મલ્ટીલેવલ પાર્કીગ તથા પેડસ્ટ્રીયન બ્રીજ માટે રૂ.૭૧ કરોડનો ખર્ચ થશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ...

વિરપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪ mm વરસાદ નોંધાયો જેના પગલે કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રહેણાંક મકાનો ધરાશાયી...

કમીશ્નરની નિષ્ક્રિયતાથી કોર્પોરેટરોમાં રોષઃ ચાલુ મીટીંગમાં ઘુસી જઈને આક્રમક રજુઆત કરી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી...

અમદાવાદ : ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામહુસેન તથા તેમના ૭ર સાથીઓએ કરબલાના મેદાનમાં માનવતાના મૂલ્યો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદમાં રોગચાળો વકરી રહ્યો છે. પ્રદુષિત પાણીની સમસ્યાના કારણે કમળો ઝાડાઉલ્ટી અને ટાઈફોઈડના કેસ...

એસઓજી ક્રાઈમની બાતમીને આધારે કાર્યવાહી ઃ શખ્સની વધુ પુછપરછ ચાલુ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોનું સેવન કરતાં યુવાનોની...

દક્ષિણઝોનના વટવા, લાંભા, દાણીલીમડા, અને બહેરામપુરા વોર્ડમાં પ્રદુષિત પાણીની સમસ્યા વધુ વિકટ બની   (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં...

  રામોલ પોલીસે ચાર હુમલાખોરોને દબોચ્યાઃ મુખ્ય આરોપી બુટલેગર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં કાયદો અને...

નાગરીકો સામે ડંડો ઉગામી દંડ વસુલ કરતા મ્યુનિ.કમીશ્નર બચાવ-ખુલાસાના મુડમાં : શહેરના પ્રથમ નાગરીકના બેજવાબદારીપૂર્ણ નિવેદન ઝૂ સુપ્રિ.ડો.શાહુની શંકાસ્પદ ભૂમિકા...

પતિએ અગાઉ પણ  પત્નીનું ગળુ દબાવવાનો પ્રયત્ન કર્યુ હોવાનુ આક્ષેપ અમદાવાદ : બે દિવસ અગાઉ દાણીલીમડાનાં પરીક્ષીતલાલ નગર નજીક એક...

  વહેલી સવારથી મ્યુનિ. કમિશ્નર જાતે જ જમાલપુર, વિરાટનગર સહિતના વિસ્તારોમાં રાઉન્ડમાં નીકળતા મ્યુનિ. અધિકારીઓમાં દોડધામ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ...

જમાલપુરમાં ત્રાટકેલી મહિલા ગેંગે ચોરી કરતા સનસનાટી : ચાદર ગેંગમાં આરોપી મહિલાઓ નાના બાળકની મદદથી ચોરી કરતી હોવાના સીસીટીવી કુટેજ...

રાજય સરકાર અને કોર્પોરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા :  મહંત દિલીપદાસજી મહારાજને શુભેચ્છા પાઠવવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા...

મંદિરના પરિસરમાં પ્રથમ વખત ૧૬ ગજરાજાનું મહંત દિલીપદાસજીએ પૂજન-અર્ચન કરી આરતી ઉતારી : મંદિરમાં સવારથી જ ભજનો-રાસગરબાની જમાવટ કરતા ભક્તોઃમંગળા આરતી...

  બપોરે જગન્નાથ મંદિરમાં યોજાનારા ભંડારામાં સાધુ-સંતો જાડાશે (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : જગતનો નાથ જગન્નાથ શહેરની નગરચર્યાએ ગુરૂવારે નીકળનાર છે. જેની...

“સુડો મોનાસ” નામ ના જીવલેણ બેકટેરીયા હોવાની દહેશતઃ ઈ-કોલાઈ અને કોલીફોર્મ્સ બેકટેરીયાની હાજરીના કારણે પાણી પીવા માટે સબ-સ્ટાન્ડર્ડ હોવાથી રોગચાળો...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત ૧૪૨મી રથયાત્રા તા.૪થી જૂલાઇએ શહેરમાં નીકળનાર છે ત્યારે તે પહેલાં ભગવાન જગન્નાથજી મંદિરમાં રથયાત્રા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.