Western Times News

Gujarati News

Search Results for: યોગી આદિત્યનાથ

અયોધ્યા, ૫ ઓગસ્ટે રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિ પૂજન ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન...

લખનઉ, ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર ખાતાએ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક જામ રોકવા કાયદા કડક કર્યા હતાં. ૧લી ઓગસ્ટથી ડ્રાઈવીંગ કરતી...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાના ઝડપથી કેસ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને લખનઉના કેટલાંક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ...

નવી દિલ્હીઃ સમગ્ર દેશ અને રાજ્યોમાં કોરોનાનાં વધતા જતા સંક્રમણને લઈને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ સરકાર કોરોના...

કાનપુર, ખૂંખાર ગેંગસ્ટર વિકાસ દૂબેનું આજે સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ એસ.ટી.એફ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર કરાયુ હતુ. એસ.ટી.એફના જવાનો વિકાસ દૂબેને...

કાનપુર: સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી ડામી દેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસતંત્રને આપેલા છુટાદોરના પગલે એક પછી એક ગુનેગારોને ઝડપી લેવામાં...

નવી દિલ્હી, દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે ગૃહ મંત્રાલયે ગુરુવારે દિલ્હીમાં એક બેઠક બોલાવી. આ બેઠકમાં...

ઉત્તરપ્રદેશ સરકારનો પરવાનગી જરૂરિયાત પર ઉતાવળે અને તદ્દન જીવલણે નિર્ણયઃ પ્રવક્તા સુચિન્દ્ર ભદોરિયા લખનૌ,  ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નિર્ણય...

લખનૌ,ઉત્તર પ્રદેશની યોગી સરકારે વિવિધ રાજ્યોથી પરત આવતા પ્રવાસીઓને રોજગાર આપવા માટે પ્રવાસી આયોગની રચના કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે...

લખનૌ: કોરોના વાયરસની દહેશત વચ્ચે દરરોજ મજુરી કરીને આજીવિકા ચલાવનાર લોકોને કોઇ અસર ન થાય તેની ખાતરી કરવાના હેતુસર ઉત્તરપ્રદેશની...

મુંબઇ, કોરોના વાયરસથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે રાજ્યના પાંચ શહેરોમાં કોરોનાવાયરસને રોગચાળો જાહેર...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સાથે મળી વિધાનસભા ચુંટણી અને બસપા સાથે લોકસભા ચુંટણી લડનાર સમાજવાદી પાર્ટી હવે એકલા હાથે ચુંટણી લડવાના...

મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને...

નવીદિલ્હી: જેની ઉત્સુક્તાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જાવામાં આવી રહી હતી તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાનાર...

ફરૂખાબાદ, ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા ૨૩ બાળકોને સ્થાનિક પોલીસે ૧૧ કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા...

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ ખેડુતોના મુદ્દા પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારને ઘેરવા...

પ્રિયંકા ગાંધી બનાવટી ગાંધી - તેમને પોતાનું નામ ફિરોઝ પ્રિયંકા કરી લેવું જાઇએઃ સાધ્વી નિરંજન જ્યોતિના પ્રહારો લખનૌ,  ભગવા વસ્ત્રોને...

નવી દિલ્હી: નાગરિકતા કાનૂનને લઇ હિંસક વિરોધ પ્રદર્શન પર અંકુશ મેળવવા માટે ઉત્તરપ્રદેશ સરકાર વધુ કઠોર કાર્યવાહી કરી રહી છે....

લખનઉ: પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાયપેયીની 95મી જયંતીના ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉ લોકભવનમાં તેમની 25 ફૂટ ઉંચી...

અયોધ્યા : ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યાને વિશિષ્ટ તીર્થસ્થળ તરીકે વિકસિત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રામનગરીના કાયાકલ્પ કરવા માટે...

અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે અને મંદિર નિર્માણની ચર્ચાઓ સામાન્ય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.