Western Times News

Gujarati News

Search Results for: પાંચ નાગરિકો

મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાનાર રાષ્ટ્રીય કાર્યક્રમનું કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ...

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે એ માટે વિવિધ વિકાસ...

અમદાવાદ, દાહોદમાં કોંગ્રેસના આદિવાસી સંમેલન માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે. રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલન યોજાયું. મિશન...

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના...

અમદાવાદ, સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ...

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયા દ્વારા થઈ રહેલા મિસાઈલ એટેક અને બોમ્બમારાથી બચવા માટે યુક્રેનના...

દાહોદમાં પલ્સ પોલીયો અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી (તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) (પ્રતિનિધિ)દે.બારીયા, દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પલ્સ...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાના સાંપા ગામમાં સગીર વયની દીકરીના લગ્ન કરાવનાર તેના માતા પિતા અને લગ્ન કરનાર વરરાજા તેમજ તેના...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના...

અમદાવાદ, ભારત સહિત દુનિયાનાં દેશોમાં ભયનો માહોલ ઉભો કરનારા કોરોના વાયરસનાં નવા વેરિયેન્ટ ઓમિક્રોને ગુજરાતમાં દસ્તક દીધી છે. ઝીમ્બાબ્વેથી આવેલાં...

પેટ્રોલ- ડીઝલના ભાવ વધતા તમામ ચીજાે મોંઘી થઈ કેન્દ્રમાં સતત બીજી વખત એનડીએની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે રચાઈ છે વડાપ્રધાન...

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલિસ સ્ટેશન અને નાયબ પોલિસ અધિક્ષક...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્ટમાર્ટ સિટી અમદાવાદમાં શેરી કૂતરાઓની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરા...

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના અન્વયે શહેરી જન સુખાકારી દિવસના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક...

માહિતી બ્યુરો, પાટણ: રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજીત સંવેદના દિન અંતર્ગત પાટણના નવા શાકમાર્કેટ ખાતે ગૃહ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પાંચ વર્ષ આપણી સરકારના-સૌના...

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃ્તવ હેઠળ ટીમ ગુજરત અવિરતપણે ગુજરાતની જનતાની  પડખે ઉભી  છે ત્યારે સત્તાા ભૂખી કોંગ્રેસ અભ્યાસ વગરના...

આઇઝોલ: મ્યાંમારમાં લોકતંત્ર સમર્થક આંદોલનની વિરૂધ્ધ કાર્યવાહી બાદ ફેબ્રુઆરીના અંતથી અત્યાર સુધી ૩૮૩ નાગરિક શરણ લેવાના હેતુથી મિઝોરમ પહોંચ્યા છે....

દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ ૫૦ વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા...

આયુર્વેદને વ્યાપક સ્વીકૃતિ મળે તે માટેના વ્યાપક પ્રયાસો કરાશે-વૈદ્ય શ્રી નિલેશભાઈ રાજ્યમાં કોરોના લોકડાઉન થી શરૂ કરીને આજ દિન સુધીમાં...

અમદાવાદ: ચાંદખેડા વિસત સર્કલ નજીકના ફોર-ડી સ્કવેર મોલની સામે એમ્પોરિયા કુંજ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે ચાલતા એ કોલ સેન્ટર પર ઝોન-૨...

રથ પર સવાર કલાકારોના હસ્તે મોટા પ્રમાણમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ તથા માસ્કનું નિઃશુલ્ક વિતરણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી...

નવી દિલ્હી, ભારત અને ચીનની સેના વચ્ચે સરહદ ઉપર ચાલી રહેલા તણાવની વચ્ચે અરૂણાચલ પ્રદેશના પાંચ નાગરિકો લાપતા થઈ ગયા હતાં....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.