Western Times News

Gujarati News

'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, સંતરામપુર દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં કરવામાં આવ્યો. પ્રાચીન પરંપરાને ઉજાગર કરવાના ઉમદા અભિગમ...

(તસ્વીર- જીજ્ઞેશ રાવલ, હળવદ) હળવદ શહેર-તાલુકામા આમ આદમી પાર્ટી દવારા પોતાનો વ્યાપ વધારવા યુવાનોને જાેડવાનુ અભિયાન શરૂ કરેલ છે,જેના પગલે...

(તસ્વીર ઃ જીજ્ઞેશ રાવલ, હળવદ) સમાજ સુરક્ષા ફાઉન્ડેશન હળવદ દવારા સંસ્થાના ફાઉન્ડર-ડાયરેક્ટર રક્ષા મેહતાની આગેવાનીમા હળવદ શહેરની સોસાયટીઓ સહીત સમગ્ર...

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે ડાંગરીયા ફળીયામાં રહેતા ઈસમને ગાંજાના છોડ ઉગાડવુ ભારે પડ્યુ હતુ.ખેતરમા ગલગોટાના ફુલના...

(તસ્વીર - સાજીદ સૈયદ, નડિયાદ) વિશ્વ યોગ દિવસ નિમિતે ખેડા જિલ્લાના હેડ સેન્ટર નડીઆદ ખાતે જિલ્લા યોગ કોચશ્રી પ્રદીપકુમાર દલવાડીના...

ગાંધીનગર: આ વર્ષે કોરાની મહામારીને પગલે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા લેવામાં આવી નથી. હવે નિશ્ચિત ફોર્મ્યુલાના આધારે વિદ્યાર્થીઓના રિઝલ્ટ તૈયાર...

નડીયાદ: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા હાઈવે મરણચીંસોથી ગૂંજી ઉઠ્‌યો હતો....

સુરત: સુરતમાં અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસવાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતકને આરોપી બનાવી તેની...

હમિરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં જ્યારે એક જમીન વિહોણા પિતાએ તેની પુત્રીના લગ્ન માટે થનાર ખર્ચ અને પોતાની નબળી પરિસ્થિતિ અંગે...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સેનામાં જ આંતરિક ડખા સર્જાયા હોવાનુ બહાર આવ્યા બાદ પાકિસ્તાની સરકારની ઉંઘ ઉડી ગઈ છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ...

અમદાવાદ: દુનિયાભરમાં વ્યાપેલીકોરોનાની મહામારીમાં માસ્ક સૌથી મહત્વનું મનાય છે, આવામાં ગુજરાતમાં માસ્કના દંડમાં ૫૦%નો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવશે,...

ભુવનેશ્વર: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસ પર દેશમાં કોરોના રસીનો રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લી માહિતી સુધીમાં લગભગ ૮૦ લાખ...

નવી દિલ્હી: રોજીંદી જરુરિયાતની વસ્તુઓ અને અનાજ કરિયાણાના ભાવોમાં થયેલા ૪૦ ટકા સુધીના વધારાના કારણે મોંઘવારી વધી રહી છે અને...

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તમામ યુનિવર્સિટીઓ અને કોલેજાેને થેન્કયુ પીએમ મોદી.. લખેલા...

નવીદિલ્હી: સેલ કે ડિસ્કાઉન્ટ ઓફરની લાલચે હવે ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને છેતરી શકશે નહીં. ભારત સરકારે મોટાપ્રમાણમાં છેતરપિંડી અને અયોગ્ય વેપાર...

નવીદિલ્હી: શરદ પવારના ઘરે આજે ત્રીજા મોરચાના નેતાઓની બેઠક યોજાઇ હતી તો બીજીબાજુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને...

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ વિવિધ ધારાધોરણના ભંગ બદલ મુંબઈની મોગાવીરા સહકારી બેંક લિમિટેડ સહિત ત્રણ સહકારી બેંકો...

નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોવિડ-૧૯ વેક્સિન 'કોવેક્સીન' ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ની એક્સપર્ટ કમિટીની સમીક્ષામાં ૭૭.૮ ટકા અસરકારક...

ચંડીગઢ: પંજાબ ગયેલા અરવિંદ કેજરીવાલના નિવેદનના કારણે નવજાેત સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ જશે એવી વાતો ફરી શરૂ થઈ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.