Western Times News

Gujarati News

Search Results for: નીતિન પટેલ

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯...

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ...

નવા પ્રકલ્પ અંગેની ભૂમિકા આપતા નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ આ યુ.એન.મહેતા હોસ્પિટલના નવીનીકરણની જવાબદારી અધિક મુખ્ય...

(માહિતી બ્યુરો, પાલનપુર) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ...

(માહિતી બ્યુરો)પાલનપુર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ. ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં...

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના જળવ્યવસ્થાપન અને ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિ અંતર્ગત આયોજન બધ્ધ યોજનાઓને લઇ,...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના ખેડૂતોને સિંચાઈ...

ડીસાથી લાખણી સુધીના ચાર માર્ગીય રસ્તા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું...

આજે વિધાનસભા ખાતે અંદાજપત્રની વિવિધ વિભાગોની પૂરક માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, વૈધાનિક પરંપરા મુજબ...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં બાળ શિક્ષણ નો વ્યાપ વધે તથા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે...

પાટણ એ.પી.એમ.સી. પાસે ચાણસ્માથી ડિસા રાજ્ય ધોરીમાર્ગ પર નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનો નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન સમારોહ યોજાયો....

પાટણ તાલુકાના મહેમદપુરા ખાતે પારેવીયા વીર મંદિરના જીર્ણોદ્ધાર કરેલા મંદિરના સંકુલનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું. જાણીતા...

પાટણ: પાટણ ખાતે નવીન ઓવરબ્રીજના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પાટણના મુખ્ય બજાર ખાતે નવનિર્મિત આશ્રયસ્થાનનું...

ખેડૂતોને સિંચાઇ માટે જરૂરિયાત મુજબ પાણી આપવાનું નક્કર આયોજન ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬...

ગુજરાતને રૂ. ૨,૦૦૦ કરોડના વિકાસ કામોની ભેટ આપતાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી ગાંધીનગરમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસના ૮૨માં દ્વિપક્ષિય અધિવેશનનો...

ગાંધીનગર, ગુજરાતની રાજનીતિને લઇને મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકારના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના સંગઠનને લઈને મોટા...

ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવા ટીમ ૧૮૨ થકી સૌ સંકલ્પબદ્ધ બનીએ : ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાતને બદનામ...

૨૦ વર્ષનો વિશ્વાસ-ર૦ વર્ષનો વિકાસ  ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી  કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી  પ૧૯ વિકાસ કામોના...

ગુજરાતમાં કોંગ્રેસના પરિવર્તન સંકલ્પ સંમેલનમાં દેશના સપૂત શ્રી સરદાર પટેલને અખંડ ભારતના નકશીગર ખેડૂતોનો અવાજ અને અમુલના જન્મદાતા તરીકે ઓળખાવતા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  રાજ્ય સરકાર લોકસમસ્યાઓને ધ્યાને લઈ હકારાત્મક અભિગમ અપનાવી નીતિનિર્માણને પ્રાધાન્ય આપે છે  રાજ્યમાં બે...

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો છે. આ વિદેશ નીતિના...

ભરૂચ, વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિના વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દિવંગત અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે રાજકારણમાં...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બતાવેલ વિકાસની રાજનીતિ અને જનકલ્યાણની કાર્યનીતિની દિશામાં સરકાર કામ કરી રહી છે-  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.