Western Times News

Gujarati News

Search Results for: રાજ્યમંત્રી

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ દ્વારા જાન્યુઆરી, 2020 થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોડ-શોનું આયોજન કરાશે રાષ્ટ્રીય તથા...

આણંદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઇ પ્રજાજનોની...

નવી દિલ્હી: ભારત સરકારે ચંદ્રયાનના ત્રીજા મિશન એટલે કે ચંદ્રયાન-3ની પરિયોજનાને પોતાની મંજૂરી આપી દીધી છે. ઈસરો પ્રમુખના સિવને બુધવારે જાહેરાત...

કાનૂનથી દેશમાં રહેતા મુસ્લિમોની નાગરિકતાને કોઇપણ અસર થનારી નથી કોંગ્રેસને લોકો ઓળખી ચુક્યા છે જેથી ૨૦૧૯ની ચૂંટણીમાં અપાયેલો જાકારો અમદાવાદ, ...

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગામડાઓમાં રસ્તાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય. અને પીવાના પાણી જેવી પાયાની અને માળખાગત...

તંદુરસ્ત રહેવા અને પોતાની રક્ષા કરવા માટે કરાટે ઉત્તમ માધ્યમ છે : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર વલસાડ:વલસાડ જિલ્લાના ઉમરગામ...

બાળકોમાં સારા સંસ્કારનું સીંચન કરનારા માતા-પિતા અને શિક્ષકો અભિનંદનને પાત્ર છે : આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર વલસાડ:વલસાડ જિલ્લાના...

અમદાવાદ:  ઊંઝામાં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થશે. ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખથી...

નેશનલ એવોર્ડ વિજેતા ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલીત ગેટ વે રણ રિસોર્ટના કચ્છી ભૂંગાની વિશેષતાથી અવગત થતા ઉપરાષ્ટ્રપતિશ્રી...

કરાઈ, ગાંધીનગર પોલીસ દળની શ્રેષ્ઠતાનું પ્રતિક 'રાષ્ટ્રપતિશ્રીનું નિશાન'  ગુજરાત પોલીસને અર્પણ કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ દેશ - રાજ્યના સામાજિક- આર્થિક...

લોકરક્ષક દળની ભરતીમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો ખાસ કિસ્સામાં ઐતિહાસિક નિર્ણય ગુજરાત વિધાનસભા ખાતે છેલ્લા દિવસનો પ્રસ્તાવમાં વિગતો આપતા...

મને જે તક મળી તેનુ કારણ ગુજરાત છે, વાસ્તવમાં આ અભિનંદન મને નહી,  ગુજરાતને છે : અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સમગ્ર...

ભરૂચ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે રૂ..૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોસંબા-હાંસોટને જોડતાં ૧૮...

અપરાધીને ઝડપી પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ટોપ અધિકારીઓની સહાય લેવાશેઃ જાડેજા દ્વારા ખાતરી અમદાવાદ,  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 5...

ગાંધીનગર, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે...

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ  પરિક્ષાના CCTV ફૂટેજની તપાસ અંતિમ તબક્કામાં - બે દિવસમાં નિર્ણય જાહેર કરાશે  -...

અમદાવાદ: બિનસચિવાલય પરીક્ષાના મુદ્દે ગાંધીનગરમાં ઉઠેલા આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી છે. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા...

બાળકો ભવિષ્યની ઍસેટ બને - સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવો આ મિશન ઇન્દ્રધનુષ ૨.૦નો ધ્યેય છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીશ્રી...

રાજ્યમાં બનતા દુષ્કર્મના બનોવો સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા...

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ...

અમદાવાદ,  આખરે બળાત્કારીઓને સજા અપાવવા માટે સરકાર જાગી છે. આજે સાંજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખૂબ...

ભરૂચ:  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ૧૬૦૦ કિ.મી.લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઈ ખારા પાણીનો ઉદ્યોગો-ખેતી-પીવાના પાણી તેમજ અન્ય વપરાશ...

ગુજરાતના સુદીર્ઘ વિકાસના પાયામાં  રાજ્યની સુદ્રઢ-સલામત કાયદો અને વ્યવસ્થા છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.