Western Times News

Gujarati News

પટણા: બિહારમાં એનડીએની સરકારના સાથી પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે.ભાજપે અનેકવાર નીતીશકુમારની પોતાની જ સરકારને કાયદો અને વ્યવસ્થા વગેરેના મુદ્દા...

મેટરનિટી લીવ રજા પુર્ણ થયાના બીજા દિવસથી ૧૦૮ એમ્યુલન્સમાં ફરજ બજાવે છે નિતાબેન ૧૨ કલાકની ડ્યુટી પુર્ણ કરીને રાત્રે ઘરે...

સિવિલ હોસ્પિટલના હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટની સાહસિકતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષથી હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રેખાબેન બ્રહ્મભટ્ટે...

સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૨૧૪ કોરોના વોરીયર્સ, ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ મેળવ્યો કોરોનાની બિમારીમાં આર્યુવેદિક...

અમદાવાદ: આસરવા સિવિલ કેમ્પસની બહાર ૩૩ વર્ષનો દીપક પસાત આંખોમાં ગમગીની અને ઘેરા આઘાત સાથે વ્હિલચેરમાં પોતાની પત્નીને લઈને શૂન્યમનસ્ક...

રાજકોટ: આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે પરંતુ આજની તારીખે પણ સ્ત્રી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો...

કોરોનાના કપરા કાળમાં સમાજ અને બાળકોના હિતમાં શિક્ષકોએ સઘન જવાબદારી નિભાવવી પડશે: શિક્ષક માટે બાળકનું હિત સર્વોપરી - શિક્ષણમંત્રી શ્રી...

રાજકોટ: રાજકોટ શહેરની કુંદન હોસ્પિટલમાં ઓક્સીજનના અભાવે ચાર જેટલા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો તેમના પરિવારજનોએ જણાવ્યું છે....

નવીદિલ્હી: દિલ્હીમાં ઑક્સિજનની અછતના કારણે સતત થઇ રહેલા મોતને લઇને મહામારીની ગંભીરતા વધતી જઇ રહી છે. આને ધ્યાને રાખીને દિલ્હી...

મુંબઇ: દેશમાં કોરોના સંક્રમણના કારણે સતત બગડી રહેલ સ્થિતિને જાેતા શિવસેનાના મુખપત્ર સામનાનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે હવે દેશમાં...

નવીદિલ્હી: કોરોના વાયરસના કારણે પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળની જનતાને વર્ચ્યુઅલ રેલીથી સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે કોરોના...

નવીદિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું કહેવું છે કે, બીજેપી તમારો વોટ જ નથી માંગતા પરંતુ તેઓ કેટલાક પગલાઓ આગળ વધીને...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ બલુચિસ્તાનમાં આતંકી ગતિવિધિઓનો આરોપ ભારત પર નાખતા કહ્યું કે જયાં સુધી કલમ ૩૭૦ને પાછી લેવાશે નહીં ત્યાં...

દહેરાદુન: ઉત્તરાખંડના ચમોલી જનપદના જાેશીમઠમાં ગ્લેશિયર તૂટ્યા પછી સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ગ્લેશિયર તૂટીને મલારી-સુમના રસ્તા પર પડ્યું...

નવીદિલ્હી: દેશના વિવિધ શહેરોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના કારણે દેશના અર્થતંત્રને ૧.૫૦ લાખ કરોડનું નુકસાન થશે એમ સ્ટેટ...

સુરત: સુરતના જહાંગીર પુરા સ્મશાન ભુમીમાં મૃતકોની અંતિમ વિધિ માટે આવતાં ડાઘુઓને સંક્રમણથી બચાવવા માટે મહિલા કોરોના વોરિયર્સ અનોખી કામગીરી...

નવીદિલ્હી: દેશમાં કોરોનાને લઇને થઇ રહેલા રેકૉર્ડતોડ વધારો અને હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે અછતના કારણે મોટી સંખ્યામાં લોકોના મોતથી વિપક્ષ કેન્દ્ર...

મુંબઈ: કૌંભાડના આરોપસર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હોવાના સમાચાર મળી રહ્યા...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ૧૫ મે સુધી પોતાન ચરમ(પીક) પર હશે. અમેરિકામાં થયેલ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મે...

પહેલી લહેરમાં રોજ ૧૩ થી ૧૪ મેટ્રિક ટન વપરાશ સામે આ વર્ષે બીજી લહેરમાં દૈનિક ૨૫ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.