Western Times News

Gujarati News

Search Results for: દેશભર

જૂગાર રમી પૈસા કમાવા માટે દેશમાં લગભગ ૮૦ લાખ લોકો રોજ ઓનલાઈન લુડો રમે છે અમદાવાદના એક ડોકટરને ઓનલાઈન ગેમ્બલિંગની...

કાનપુર, આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોએ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું છે. જે હૃદય સંબંધીત સમસ્યાઓમાંથી પીડાતા લોકો માટે મદદરૂપ સાબીત થશે. આઈઆઈટી...

નવી દિલ્હી, ફરી એકવાર દેશભરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ફરી મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. તાલિબાન સરકારે એક પત્ર જારી કરીને તમામ એનજીઓને મહિલાઓને કામ...

(એજન્સી)અમદાવાદ, દેશની વિવિધ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ( આઈઆઈએમ) અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ એટલે કે કેટનું...

કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ -કોરોની સામે લડવા રાજ્ય સરકાર ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી...

અમદાવાદ, દેશની વિવિધ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ( આઈઆઈએમ) અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ એટલે કે કેટનું...

પી પી સવાણી પરિવારના આંગણે હરખનું તેડુ -“દીકરી જગત જનની” 300 દીકરીઓનો યોજાશે ભવ્ય લગ્નોત્સવ પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા...

જૈન તીર્થંકરોના ઉદ્ધાર સ્થાન એવા સંમેદશિખરજીના સ્થાનોને પર્યટન સ્થળ જેવી હાલત કરાતા વિરોધ (પ્રતિનિધિ)મોડાસા, આજરોજ અન્ય સ્થાનોની જેમ વિજયનગર ખાતે...

ગુજરાતમાંથી મીશો ઉપર 2,000થી વધુ કરોડપતિ સેલર્સ અને 45,000 લખપતિ સેલર્સ અમદાવાદ, ભારતના એકમાત્ર સાચા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ મીશો માટે વર્ષ...

ભારતમાં પણ મહામારીના સંકટની દહેશત વ્યક્ત કરતાં નિષ્ણાંતો બીજીંગ, ચીનમાં કોરોના મહામારીનો જાેરદાર વિસ્ફોટ જાેવા મળી રહ્યો છે. ભારતમાં જે...

સુરત, તાજેતરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલના વિદ્યાર્થીએ કરેલા આપઘાતના પડઘા રાજ્ય સહિત દેશભરમાં પડ્યા હતા. હવે સુરતમાં વધુ એક...

(પ્રતિનિધિ) પાલનપુર. ભારતના વડાપ્રધાન અને  સંસ્થા પર પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેના પગલે દેશભરમાં રોષ...

નીચલી અદાલતોના પેન્ડિંગ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો અમદાવાદ,  ન્યાય વ્યવસ્થામાં કેસના બેકલોગમાં ઘટાડો થાય તે માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે...

પ્રમુખસ્વામીનગરમાં ICAI ટેક્સ કોન્કલેવ યોજાયું-BAPSનાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ‘ઈન ધ જોય ઓફ અધર્સ’ અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ ‘એથિક્સ ઈન પ્રોફેશન’...

કોટા, કોચિંગના હબ તરીકે ઓળખાતા કોટા શહેરમાં રવિવારની રાતે એક ચોંકાવનારી અને દુખદ ઘટના બની હતી. અહીં એક કોટિંગ સેન્ટરમાં...

(માહિતી)વડોદરા, પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ફોટોગ્રાફી બહુધા થાય છે.પરંતુ ખજુરાહો ના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને...

(એજન્સી)વુહાન, ચીનમાં કોરોના વાયરસનું સંકટ ફરી ગાઢ બનવા લાગ્યું છે. કોવિડ-૧૯ની નવી નીતિ સામે ચીનમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, ત્યારબાદ...

અમદાવાદ, રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય વડાપ્રધાનના...

મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.