Western Times News

Gujarati News

રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી ભાગેલો શખ્સ મહેસાણા રેલવે સ્ટેશન પર ઉતરતા જ પોલીસે ઝડપી લીધો (પ્રતિનિધિ)...

જમાલપુરમાં ત્રાટકેલી મહિલા ગેંગે ચોરી કરતા સનસનાટી : ચાદર ગેંગમાં આરોપી મહિલાઓ નાના બાળકની મદદથી ચોરી કરતી હોવાના સીસીટીવી કુટેજ...

મુખ્યમંત્રીએ લખેલા ૯૦૦ પત્રોને અભરાઈએ મુકવામાં આવ્યા : મુખ્યમંત્રી અને માનવ અધિકાર પંચને જવાબ ન આપતા મધ્યઝોનના ડે.એસ્ટેટ ઓફીસર (દેવેન્દ્ર...

વેપારીનો વિશ્વાસ જીતી ૮૩ લાખની વસ્તુઓ મેળવી હતી : બાદમાં ચેક બાઉન્સ થતાં ફરીયાદ અમદાવાદ: સોલા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક ચીજ વ...

અમદાવાદ : ‘ઉદ્‌ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન’માં પ્રાયમરી સેક્શનનાં ડિરેકટર પ્રતિમાબહેન પટેલનું અમેરિકાના ક્વિન્સ્ટાઉનમાં અવસાન થયું છે, તેઓ ૮૦ વર્ષનાં હતા....

વસ્ત્રાપુરમાં પૂર્વ મેનેજરે કંપનીના (પ્રતિનિધિ) અમદાવાદ : વસ્ત્રાપુરમાં ટેકનો કંપનીના સીઈઓને મારી નાખવાની ધમકી મળતા તેમણે ફરીયાદ નોંધાવી છે રીજીયોનલ...

આજે પણ પિરાણા ડમ્પીંગ સ્ટેશન પર એકત્રિત કરેલો હજારો ટન લીલો-સુકો કચરો ભેગો જ હોય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...

અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કર્મીને માર મારવાનો મામલે  સફાઇ કર્મીઓ હડતાળ પર  ઉતરી ગયા છે.  સુરક્ષા આપવાની માગ સાથે મહિલા...

દાદર, વરલી, શાંતાક્રુઝ, સાકીનાકા પાણી ભરાતા જનજીવન ઠપ મુંબઈ, ટુંકા વિરામ બાદ આજે વહેલી સવારથી મુંબઈમાં ફરી ભારે વરસાદ વરસવાની...

  કેટલીક જૂની ઇલેક્ટ્રોનિક આઇટમો ઉપર પ્રતિબંધ હોવા છતાંય તેને નવા તરીકે બતાવી ઘૂસાડવાનું કૌભાંડ પકડાયુ અમદાવાદ : પીપાવાવ પોર્ટ...

ડૉ. શ્યામાપ્રસાદે રાષ્ટ્રપ્રેમ અને એકતા માટે  આપેલું બલિદાન સદૈવ યાદ રહેશે – રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ...

ગઇકાલે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા અને વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરે આજે ડઃળતી સાંજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.  તેમણે હૃદયકુંજમાં...

અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી-કર્મચારીઓ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ- જિલ્લાની તમામ કચેરીઓમાં કર્મયોગીવન ઊભા કરાશે અમદાવાદ જિલ્લાના મહેસુલી અધિકારી કર્મચારીઓ દ્વારા પ્રાંત...

સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ-અલગ પધ્ધતિઓ બાબતે લોકોને પુરતી જાણકારી ન હોવાના કારણે તેમજ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ-અલગ પધ્ધતિઓમાં શું તફાવત...

રાજ્યની વિવિધ બી.એડ. અને લૉ કોલેજ માટે પસંદગી પામેલા ઉમેદવારોને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે કોલેજ ફાળવણી પત્રક અપાયા...

જમ્મુ : વાર્ષિક અમરનાથ યાત્રા હાલમાં ચાલી રહી છે ત્યારે કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય પ્રદેશમાં...

જમ્મુ : વાર્ષિક અમરનાથ અભૂતપૂર્વ ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં જારી રહી છે. યાજ્ઞા માર્ગ હાલમાં સાનુકુલ હોવાના કારણે તમામ શ્રદ્ધાળુઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.