Western Times News

Gujarati News

Search Results for: ધરમપુર

હવામાન વિભાગની આગાહી દરિયામાં લો પ્રેશર સર્જાયું હોવાથી વરસાદી સિસ્ટમ સક્રિય બની હોવાનું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા...

ગાંધીનગરની આસપાસના ગામોમાં દુષીત પાણીના નિકાલ માટે નવી લાઈન નંખાશે -ડભોડા, ચિલોડા, પાલજ, દોલાસણા વાસણા નવા ધરમપુર, દશેલા મોટી શિહોલી...

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. અંબિકા નદીની સપાટી વધતા સોનવાડી, ગડત, દેસરા...

રાજ્યના ૮ તાલુકાઓમાં ૯ ઇંચ અને ૯ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ રાજ્યના ૪૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ :રાજ્યમાં મોસમનો કુલ...

અમદાવાદ, રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા ૧૮ કલાકમાં કુલ ૧૬૪ તાલુકમાં વરસાદ વરસ્યો છે....

વલસાડ સહિતના જિલ્લાઓમાં વધુ સતર્ક રહેવા સુચનાઃ સૌરાષ્ટ્રમાં સ્થાનિક પ્રશાસન તંત્રોને એલર્ટ કરાયા (એજન્સી) અમદાવાદ, વરસાદી સિસ્ટમ સક્રિય થતા આખા...

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. રાજ્યના વિવિધ તાલુકાઓમાં મન મુકીને વરસાદ વરસી રહ્યો છે. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ...

રાજકોટ, શહેરમાં એકાએક વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાહટ...

માત્ર વાવેતર નહીં કાયમી ઉછેર માટે બે વર્ષ સુધી દત્તક પણ લીધા પોરબંદર, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા ‘ગ્રીન પોરબંદર’ પ્રોજેકટ...

પાવાગઢમાં વહેતા પાણીના અદભૂત દ્રશ્યો સાથે રમણીય નજારો પંચમહાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે નવા મંદિરના ઉદ્‌ઘાટનની સાંજે જ પાવાગઢમાં...

મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી પાણીને ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામો...

સુરત, ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો, રિપોર્ટ્‌સ મુજબ રાજકોટના કુવાડવા રોડ પર માત્ર ૧૦ જ મિનિટમાં સૌથી...

વલસાડ, ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન છુટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારે ખેડા અને વલસાડ જિલ્લામાં...

અમદાવાદ,17 એપ્રિલ 2022 ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદ દ્વારા 10 એપ્રિલ 2022ના રોજ માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાના સમાપન પછી ગુજરાત, દાદરા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ૨૦૦ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં...

અમદાવાદ, રાજ્યનાં ૨૫ મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજ્યનાં ડેપ્યુટી સેક્રેટરી અમિત ઉપાધ્યાય દ્વારા મામલતદારોની આ બદલીના હુકમો કરવામાં...

ગાંધીનગર, મહેસૂલ વિભાગ અંતર્ગત કાર્યરત રાજ્યની ૯૭ સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.૧૦મી જાન્યુઆરીએ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં...

વલસાડ, વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ભેજાબાજાે લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કીમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.