Western Times News

Gujarati News

નવી દિલ્હી, આપણા ગ્રહ પૃથ્વીના આકાશમાં પાણીના વાદળોમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. પૃથ્વી પર વીજળી પડવાની ઘટનાઓ મોટાભાગે વિષુવવૃત્તની આસપાસના...

નવી દિલ્હી, ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્કે બુધવારે અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી....

Ahmedabad,    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ન્યુયોર્કમાં પ્રખ્યાત યુએસ વિદ્વાનોના જૂથને મળ્યા. કૃષિ, માર્કેટિંગ, એન્જિનિયરિંગ, આરોગ્ય, વિજ્ઞાન અને...

પીએમ મોદીએ અમેરિકાથી વીડિયો શેર કરી શુભકામના આપી નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના...

અમદાવાદનાં કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા સહિતના ઉચ્ચ...

૨૦૨૩ની ઉજવણીમાં ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ-'વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ' થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ...

વિશ્વ યોગ દિવસે ગાંધીનગર બન્યું 'યોગમય' -સ્વર્ણિમ પાર્ક ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૯ મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરાઇ 'વિશ્વ...

યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લામાં  છ લાખ જેટલા...

વિશ્વમાં યોગની સ્વીકૃતિ ભારતીયો માટે ગૌરવ : વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું કે, યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, ભારતના ઋષિમુનિઓએ...

વિસાવદર, અહીંની પોસ્ટ ઓફિસમાં સોમવારના ખુલતા દિવસમાં સર્વર ડાઉન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો, તો જવાબદાર અધિકારી દ્વારા ઉડાઉ...

માળિયા મિંયાણામાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો વીજળીક ઝડપે પૂર્વવત્‌ મોરબી, બિપોરજાેય વાવાઝોડું કચ્છના જખૌ પાસે ટકરાયું જેની અસર મોરબી જિલ્લામાં...

વડિયામાં વીજ તંત્રના વહીવટથી લોકો ત્રસ્ત વડિયા, સમગ્ર રાજયમાં બિપોરજાેય વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરતા પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીના...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લામાં થી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ નેશનલ હાઇવેમાં મોટા પ્રમાણમાં...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત સેફ એન્વાયરો કંપની આવેલ છે.જ્યાં ઔદ્યોગિક કચરાનો નિકાલ થાય...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા માં વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા વ્યાજખોરોમા ભારે ફફડાટ ફેલાયો છે તગડા વ્યાજે રૂપિયા નું ધિરાણ કરી...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) (પ્રતિનિધિ)દાહોદ, દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરેથી પૂજા આરતી તેમજ પહિંદ વિધિ બાદ...

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ)પેટલાદ,પેટલાદમાં આજરોજ બપોરે બે કલાકે રણછોડજી મંદિરેથી રથયાત્રા નીકળી હતી. જેનું પ્રસ્થાન પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.