નવી દિલ્હી, તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. મદુરાઈમાં ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ૯ લોકોનાં...
Search Results for: ટ્રેન
પાટણના સાંસદ દ્વારા વડાપ્રધાન અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કરાયો પાટણ, પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા પાટણ સંસદીય મત...
વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને લેવાને કારણે ઉત્તર મધ્ય રેલવે ઝાંસી મંડળ ના વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન ખાતે...
કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, બ્રિજમાં રેતીને જગ્યાએ માટીનો વપરાશ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. (એજન્સી)ડીસા, બનાસકાંઠામાં બનાસ નદીના પટનો રેલવે બ્રિજ...
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે MOU થયા પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને...
મુંબઈ, ક્રિષ્ના કુમાર શુક્લા તેમના નસીબનો આભાર માને છે. સોમવારના રોજ વહેલી સવારે જયપુર-મુંબઈ સુપર ફાસ્ટ એક્સપ્રેસના કોચ બી૫માંથી બી૬માં...
નવી સિસ્ટમ હેઠળ હવે જે સ્ટેશનથી મુસાફર યાત્રા કરવી હશે તે જ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવું પડશે વડોદરા, ટ્રેન ઊપડ્યા...
અમદાવાદ, અમરેલી જિલ્લામાં જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર સિંહ અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તાજેતરમાં ટ્રેન હડફેટે સિંહનું...
મુંબઈ, જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી. તે સમયે...
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બાઇસેગના માધ્યમથી 'પ્રાકૃતિક કૃષિ' વિષય પર પરિસંવાદ સંબોધશે પરિસંવાદનું અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના તમામ ઇ-ગ્રામ સેન્ટર પર...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયની પાલનતાને વધુ સારું બનાવવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર પહોંચવાનો સમય 26મી જુલાઈ 2023થી 16.35 કલાકને બદલે 16.50 કલાકનો રહેશે. • ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશ્યલ ટ્રેન નો તાત્કાલિક અસર થી આગમન-પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે,15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15:48 કલાકે અને છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નં. 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન નો 27 જુલાઈ 2023 થી આગમન પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ના બદલે 15:46/15:48 કલાકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે. •ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન નો 25 જુલાઈ 2023 થી આગમન - પ્રસ્થાન નો સમય નડિયાદ સ્ટેશન પર 16:15/16:17 કલાક ને બદલે 15:29/15:31 કલાકે, આણંદ સ્ટેશન પર 16:32/16:34 કલાક ને બદલે 15:46/15/48 કાલકે તથા છાયાપુરી સ્ટેશન પર 17:10/17:15 કલાક ને બદલે 16:30/16:35 કલાક નો રહેશે.
વાંચ ગામના રમેશભાઈને મળ્યો સરકારની વિવિધ યોજનાઓનો સાથ ઃ બાગાયત અને કૃષિ વિભાગના ચોક્કસ માર્ગદર્શન અને સહાય થકી એવોર્ડ અને...
નવી દિલ્હી, ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક...
મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા ટ્રેન યાત્રા 18 દિવસમાં 12 જ્યોતિર્લિંગનું સફર કરશે-મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા...
અદાણી ગ્રુપે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેનનો ૩૦ટકા હિસ્સો કરોડોમાં ખરીદ્યો (એજન્સી) નવી દિલ્હી, અદાણી ગ્રુપ હવે ઓનલાઈન ટ્રેન ટિકિટ...
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી દોડતી/પસાર થતી 06 જોડી ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કેન્સલ કરવાનો...
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં એક બાદ એક વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કરવામાં આવ્યુ રહ્યું છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના...
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા-ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 2 જુલાઈ 2023...
(એજન્સી)મુંબઇ, મુંબઇમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ રહ્યું છે. જેની વાહન...
પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલનિક કારણોસર અમદાવાદ સ્ટેશન પર 14 ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરશે. મંડળ રેલવે પ્રવક્તા,...
અંકલેશ્વર, અંકલેશ્વરના વિરાટનગર પાસે ધુળ બીહારની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતી બે સગી બહેનોએ અગમ્ય કારણોસર રેલવે ટ્રેક પર લોકશકિત...
રેલવેના નિયમો મુજબ ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરોને પણ આ સુવિધા આપવામાં આવે છે નવી દિલ્હી, જાે તમે પણ ટ્રેનમાં...
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા અમદાવાદ મંડળની ત્રણ જોડી સમર સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી સિવાય (આ ટ્રેનમાં હવે ફર્સ્ટ એસી કોચ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવાર, 27મી જૂન, 2023 ના રોજ રાણી કમલાપતિ (ભોપાલ) સ્ટેશન થી ભૌતિક અને વર્ચ્યુઅલ રીતે ભારતની...