Western Times News

Gujarati News

Search Results for: હવામાન વિભાગ

અવકાશમાં વસવાટ કરવો એ આજના યુગ માટે શક્ય છે અને એ નાસા અને અન્ય દેશો દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે....

ગુવાહાટી,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્લેનને ગઈકાલે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ગઈકાલે રાત્રે...

(એજન્સી)નવી દિલ્હી, સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે દિલ્લીમાં જૂની ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે જ્યાં...

ચંદીગઢ, આમ આદમી પાર્ટી સરકારના ૭ મહિનાના કામકાજનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરતા કેબિનેટ મંત્રી અમન અરોરાએ કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત...

ઈસરો અને ગુજકોસ્ટ દ્વારા આયોજિત -7 દિવસના કાર્યક્રમમાં સ્પેસ ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ, અવકાશ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ, નિબંધ, ચિત્ર, સ્લોગન અને...

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા અથવારૂ . ૬,૦૦૦ સુધીની સહાય અપવાની યોજના અમલી રાજ્યનાં ખેડૂતોને ખેતી સબંધિત માહિતી...

રાજકોટ, ભાદરવા પુનમથી પિતૃ શ્રાધ્ધનો આરંભ થયો છે ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જળધારા કે સરવડાં રૂપે નહીં પણ જળધોધરૂપે અને વીજળીના...

તિરુવનંતપુરમ, ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનો ભારે મહિમા છે. કદાચ એટલે જ દેશભરમાં હાથીઓને દેવતાનો દરજ્જાે અપાય છે. અનેક સ્થળે હાથીઓની પૂજા...

“ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતી” ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે કૃષિ ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં I- ખેડૂત પોર્ટલ કાર્યરત...

દહેરાદુન, ઉત્તરાખંડમાં વરસાદના કારણે નેશનલ હાઈવે સહિત ૮૮ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો...

હાર્ટએટેકના લીધે ૧૦ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવતાં લેવાયો નિર્ણય નવી દિલ્હી, હવે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ભક્તો આરોગ્ય તપાસ બાદ જ...

નવીદિલ્હી, પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં ગયા ગુરુવારે બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના ૧૨ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને બુધવારે દૂધસાગર...

ચંડીગઢ, પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ પંજાબ સરકાર પર હુમલો કરી રહી...

નવીદિલ્હી, ઈન્ડોનેશિયામાં આજે ભૂકંપનાં જાેરદાર આંચકા અનુભવાયા હતા. ટોબેલોથી ૨૫૯ કિલોમીટરનાં અંતરે ઉત્તર દિશામાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. અમેરિકાનાં...

 250,000 એકરમાં ખેતી કરતાં 50,000 ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવી- મગફળીના ખેડૂતો માટે પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન મળ્યું અમદાવાદ, પર્યાવરણને અનુકૂળ કૃષિ...

નવીદિલ્હી, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે ઉત્તરાખંડમાં વર્ષાની ઘટનાઓમાં ૫ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં...

ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આદ્ર્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.